Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

ખેરાલુ-સિદ્ધપુર રોડ પર ડ્રાઈવરને ઝોકું આવી જતા જીપ ઝાડ સાથે અથડાઈ, 6ના મોત

ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી…

*FasTag માટે હવે નહી ભરવા પડે પૈસા સરકાર આપી રહી છે મફત કાર્ડ*

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 15 જાન્યુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન મફતમાં ફાસ્ટૈગ ઉપલબ્ધ કરાવી રહી છે. ઓછોરિટીની તરફથી ફાસ્ટેગના 100…

LIC અધિકારી કિરીટભાઇ હસમુખભાઇ પટેલ ના 1.30 કરોડના ફ્લેટના સોદામાં ગોલમાલ

રાજકોટની LIC કચેરીના વિકાસ અધિકારી કિરીટભાઇ હસમુખભાઇ પટેલે પંચાયત ચોકમાં આવેલો પોતાનો ફ્લેટ વેંચવા અખબારમાં આપેલી જાહેર ખબર મારફત બે…

*સુરતમાં જીએસટી પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વેપારીઓમાં રોષ*

સુરતમાં જીએસટી પોર્ટલની ટેકનિકલ ખામીના કારણે વેપારીઓમાં રોશની લાગણી જોવા મળી છે. ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા હાથમાં કાળી…

બારોડલીમાં રાજકીય વગ ધરાવતા ભીમસિંહ પુરોહિત કોર્પોરેટરે કરેલાં દબાણને હટાવવાની કામગીરી કરાઈ

બારડોલીમાં રાજકીય વગ ધરાવતા કોર્પોરેટર ભીમસિંહ પુરોહિતે કરેલા દબાણને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ભીંમસિંગ પુરોહિત નગરપાલિકાના ગટર…

*વાહનચાલકોએ નિયમનું પાલન ન કર્યું તો રદ થઈ જશે આજીવન લાયસન્સ*

અમદાવાદમાં વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમો તો કડક થયા જ છે સાથે સાથે વાહન ચાલકો કરેલા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ…

મોદીના ખાસ મનાતા રાકેશ અસ્થાના IPS અધિકારીને CBIએ આપી ક્લિનચીટ ભ્રષ્ટાચારના હતા આરોપો

એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં…

*બાળકો માટે જાહેર કરવામાં આવ્યુ ડીઝાઈનર બ્લૂ કલરનું આધારકાર્ડ*

વર્તમાન સમયમાં આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયુ છે. લગભગ દરેક સરકારી કે પ્રાઈવેટ યોજનમાં આધાર કાર્ડની જરૂર…