અમદાવાદમાં વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમો તો કડક થયા જ છે સાથે સાથે વાહન ચાલકો કરેલા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કડકાઈથી દંડ વસુલવા માટે પણ પોલીસ વિભાગ કટીબદ્ધ બન્યું છે. શહેરમાં લગભગ અત્યારે દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. જેના પગલે વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-મેમો ફટકારવામાં આવે છે. અને જો વાહન માલિક ઈ-મેમોની ભરપાઈ નહી કરે તો ઘણાખરા વાહન ચાલકોના આજીવન માટે લાયસન્સ રદ પણ કરવાની કવાયત ટ્રાફિક પોલીસ વિભાગ ધ્વારા હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
Related Posts
ગૌરી વ્રત – ગોર્યો ઉમા – મહાદેવની ભક્તિ આરાધના નો અનોખો મહિમા પાવન કરી દે છે મંદિરોમાં પૂજાવિધિ કરીને નાની બાળાઓ ભગવાન શિવની આરાધના કરીને ઉપવાસ પણ રાખે છે
અષાઢ સુદ તેરસથી શરુ થતા ગૌરી વ્રત – ગોર્યો ઉમા – મહાદેવની ભક્તિ આરાધના નો અનોખો મહિમા પાવન કરી દે…
પક્ષીઓનો જીવ બચાવવા પતંગ ન ઉડાડવાનો પોલીસ સાથે સંકલ્પ લેતા સ્કૂલના વિદ્યાર્થીઓ.
અમદાવાદ: ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.અમદાવાદના હાટકેશ્વર- ભાઈપુરા…
૭૦ ટકા દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં આવે છે. જાણો કેન્સરગ્રસ્ત દર્દીઓ માટેની “કિમોથેરપી” સારવાર શું છે ?..
૭૦ ટકા દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચે ત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં આવે છે. જાણો કેન્સરગ્રસ્ત દર્દીઓ માટેની “કિમોથેરપી” સારવાર શું…
