ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા. અંધારામાં જ અકસ્માતને પગલે રોડ ચીચીયારીથીઓ ગુંજી ઉઠ્યો હતો. ખેરાલુના મલેકપુરથી મજૂરો જીપમાં સિધ્ધપુર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ વડનગર ખસેડાયા હતા.
Related Posts
કન્ટેન્મેન્ટ ઝોનની વિગતો.
https://drive.google.com/file/d/1ATIC1SQF2xbZc7CpGezHfpblb-UduRL-/view?usp=drivesdk
બનાસકાંઠા* પાલનપુરને 23 થી 25 ડિસેમ્બર સુધી નહીં મળી શકે પાણી. 2 દિવસ રહેશે કાપ. #ADVERTISING……..
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાવર્કિંગ ચેરમેન તરીકે નર્મદાના ઈમ્તિયાઝ અલી કાદરીની નિયુક્તિ કરાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાવર્કિંગ ચેરમેન તરીકે નર્મદાના ઈમ્તિયાઝ અલી કાદરીની નિયુક્તિ કરાઈ રાજપીપળા, તા 19 ગુજરાતમા આગામી દિવસોમા નગરપાલિકા અને…
