ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા. અંધારામાં જ અકસ્માતને પગલે રોડ ચીચીયારીથીઓ ગુંજી ઉઠ્યો હતો. ખેરાલુના મલેકપુરથી મજૂરો જીપમાં સિધ્ધપુર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ વડનગર ખસેડાયા હતા.
Related Posts
*આહીર દેવરો અને આલણદે ની અમર પ્રેમ કથા..*
શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચુ ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો,…
ગેંગસ્ટર રવિ પૂજારાના 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા.
ગેંગસ્ટર રવિ પૂજારાના 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા.
25 ફૂટ લાબું હોલિકાનું પૂતળું બનાવવામાં મગ્ન બન્યો ભોઈ સમાજ.
જામનગર: જામનગર ખાતે ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાતો આવે છે. આ હોલિકાનું પૂતળું બનાવવા માટે અગાઉથી આખો…
