ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા. અંધારામાં જ અકસ્માતને પગલે રોડ ચીચીયારીથીઓ ગુંજી ઉઠ્યો હતો. ખેરાલુના મલેકપુરથી મજૂરો જીપમાં સિધ્ધપુર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ વડનગર ખસેડાયા હતા.
Related Posts
કરફ્યુ માં નીકળશે અમદાવાદ ની રથયાત્રા
*જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળશે ત્યાં કરફ્યુ નો અમલ થશે, કરફ્યુ માં નીકળશે અમદાવાદ ની રથયાત્રા*
*ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ વેલ્ફેર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
*ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ વેલ્ફેર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત: ઘણા સમયથી ગંદકી દુષિત…
*🌏 કચ્છમાં ભૂકંપના આંચકાનો સીલસીલો યથાવત..* *▪️ભચાઉ નજીક 3.0 ની તીવ્રતા આંચકો અનુભવાયો..* *▪️ભચાઉથી 24 કિલોમીટર દૂર આંચકાનો…
