ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા. અંધારામાં જ અકસ્માતને પગલે રોડ ચીચીયારીથીઓ ગુંજી ઉઠ્યો હતો. ખેરાલુના મલેકપુરથી મજૂરો જીપમાં સિધ્ધપુર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ વડનગર ખસેડાયા હતા.
Related Posts
સિવિલ ડિફેન્સનાં 58 મા સ્થાપના દિવસ નિમિતે દાણીલીમડા ડિવિઝનમા માનવ અધિકાર પ્રોટેક્શન એન.જી.ઓ દ્વારા સિવિલ ડિફેન્સ દિવસ મનાવવામા આવ્યો.
6 ડિસેમ્બર એટલે સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ આજે 58 મા સ્થાપના દિવસ નિમિતે દાણીલીમડા ડિવિઝનમા માનવ અધિકાર પ્રોટેક્શન એન જી…
રથયાત્રા સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ.
#RathYatra સંદર્ભે જગન્નાથ મંદિરમાં પ્રદિપસિંહ જાડેજા, DGP સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ મહંત દિલીપદાસજીએ કહ્યું…
*ગુજરાતની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે પ્રથમ રાહત ભરી મેડીકલ સેવાનો પ્રારંભ*
*ગુજરાતની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે પ્રથમ રાહત ભરી મેડીકલ સેવાનો પ્રારંભ* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતની બોર્ડર પર…
