ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા. અંધારામાં જ અકસ્માતને પગલે રોડ ચીચીયારીથીઓ ગુંજી ઉઠ્યો હતો. ખેરાલુના મલેકપુરથી મજૂરો જીપમાં સિધ્ધપુર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ વડનગર ખસેડાયા હતા.
Related Posts
*જામનગર જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી*
*જામનગર જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી* જીએનએ જામનગર : વડાપ્રધાન…
વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકોની ત્રીજા કવાર્ટરની ચોખ્ખી આવક વધીને ૩૦.૪ અબજ ડોલર રહી
ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે અને કોરોના મહામારી હળવી બનવાને પગલે માગ વધતી વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકોની…
*📌રાજ્યનાં 168 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યા*
*📌રાજ્યનાં 168 તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યા* સૌથી વધુ સુત્રાપાડામાં 21.5 ઈંચ, ધોરાજીમાં 12 ઈંચ, પાટણ-વેરાવળમાં 15 ઈંચ વરસાદ.
