ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા. અંધારામાં જ અકસ્માતને પગલે રોડ ચીચીયારીથીઓ ગુંજી ઉઠ્યો હતો. ખેરાલુના મલેકપુરથી મજૂરો જીપમાં સિધ્ધપુર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ વડનગર ખસેડાયા હતા.
Related Posts
આ શાકના ઉપયોગથી સફેદ વાળને કરી શકાય છે કાળા, જાણો કેવી રીતે
સતત વધતાં માનસિક તાણ અને અનિયમિત જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જતા હોય છે. સફેદ વાળ દરેક વ્યક્તિ…
રાયોટિંગ કેસમાં નાસતા ફરતા હાર્દિક પટેલના હાઈકોર્ટે આગોતરા ફગાવ્યા
મદાવાદ: વસ્ત્રાપુર રાયોટિંગ કેસમાં નાસતા ફરતા આરોપી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તેણે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી…
Covid19ને લઈ શહેર પોલીસ સતર્ક
અમદાવાદ #Covid19ને લઈ શહેર પોલીસ સતર્ક શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવ્યું પેટ્રોલીંગ SRP સહિત સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું પેટ્રોલિંગ…
