એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે. અસ્થાના ઉપરાંત ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર કુમારને 2018ના ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે. અસ્થાના પર પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર ઉપરાંત ગુનાહિત કાવતરૂં, ગુનાહિત ગેર વર્તણુંક વગેરે આરોપો લગાવવામાં આવ્યા હતા
Related Posts
1 જાન્યુઆરીથી બાળકો એ પણ કોવિન એપ્લિકેશન પર રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરવુ પડશે
એક તરફ સમગ્ર દેશ કોરોના અને ઓમિક્રોનની સામે લડી રહ્યું છે. ત્યારે ભારત સરકાર પણ કોરોના સામે લડવા માટે કોરોના…
રાજપીપળા કાળીભોઈ પાસે જુગારની રેડ, પાંચ ઝડપાયા.
રાજપીપળા,તા.2 રાજપીપળા કાળીભોઈ પાસે જુગારની રેડમાં પાંચ ઈસમો ઝડપાયા છે .રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી અહેકો કિરણભાઈ રતિલાલ એલસીબી નર્મદાએ આરોપી…
અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા
અંબાજી: અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા હતા. નૈનિશા એ ગ્લેમ એન્ડ એલીજન્સ કોંટસ્ટ 2021 મા વિજેતા…
