એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે. અસ્થાના ઉપરાંત ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર કુમારને 2018ના ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે. અસ્થાના પર પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર ઉપરાંત ગુનાહિત કાવતરૂં, ગુનાહિત ગેર વર્તણુંક વગેરે આરોપો લગાવવામાં આવ્યા હતા
Related Posts
*📌ગુજરાત- રમખાણ-નરોડા ગામ કેસમાં ચુકાદો* તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા માયા કોડનાની સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં…
*ભરૂચ: અંક્લેશ્વર નેશનલ હાઇવે નિલેશ ચોકડી નજીક બાઈક સવારને અકસ્માત નડ્યો…* અકસ્માતનાં પગલે બાઈક ઉપર સવાર બંને યુવાનોના કમકમાટીભર્યાં મોત…
*સુરત: હોસ્પિટલમાં કાયમી નોકરીના નામે મહિલાઓના કપડાં ઉતરાવાયા*
સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં મહિલા કર્મીઓને સાથે ઉભી રાખી નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યા. મહિલાઓને…
