એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે. અસ્થાના ઉપરાંત ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર કુમારને 2018ના ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે. અસ્થાના પર પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર ઉપરાંત ગુનાહિત કાવતરૂં, ગુનાહિત ગેર વર્તણુંક વગેરે આરોપો લગાવવામાં આવ્યા હતા
Related Posts
*📌મહેસાણાઃ મહિલાની હત્યા મામલે ખુલાસો*
*📌મહેસાણાઃ મહિલાની હત્યા મામલે ખુલાસો* વિસનગરના લાછડી ગામે ઘરકંકાસમાં હત્યાનો ખુલાસો પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો…
વ્યમ રક્ષામઃ અમે છીએ દરિયાઈ સીમાના જાંબાઝ પ્રહરી: દેશ વિરોધી થતી હિલચાલ પર સતત નજર રાખતા એકમાત્ર દરિયાઈ સીમાના જાંબાઝ રક્ષક..ભારતીય તટ રક્ષક (ભાગ-1) 26/11 ના હુમલાને ફરી ન થવા દેવાના દ્રઢ નિર્ણય સાથે સજ્જ રહેતું ભારતીય તટ રક્ષક દળ
જીએનએ અમદાવાદ: ભારતના દરિયા કિનારે ઘૂસણખોરી રોકવા અને દરિયામાં માછીમારી કરવા ગયેલ ભારતીય માછીમારોને બચાવવા માટે એક સેના જેમને દરિયાના…
ind/aus: બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન જાહેર, વિરાટની ગેરહાજરીમાં આ ક્રિકેટર બન્યો કેપ્ટન
નવી દિલ્હી, 25 ડિસેમ્બરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં બીજી ટેસ્ટ મેચ આવતી કાલે એટલે કે 26…
