એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે. અસ્થાના ઉપરાંત ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર કુમારને 2018ના ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે. અસ્થાના પર પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર ઉપરાંત ગુનાહિત કાવતરૂં, ગુનાહિત ગેર વર્તણુંક વગેરે આરોપો લગાવવામાં આવ્યા હતા
Related Posts
કોરોના વાયરસ સામે નર્મદા જિલ્લાના વહિવટી આરોગ્ય તંત્ર સજ્જબન્યુ.
રાજપીપલા સીવીલ હોસ્પિટલમાં 3 બેડવાળો એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. 50 બેડવાળી કોરેનટાઇન સુવિધાનું આયોજન. નર્મદા જિલ્લામાં બહારના દેશોમાંથી આવેલા…
હવે અમદાવાદ શહેરમાં ચાલતી હેરિટેજ વોક બંધ રહેશે
હવે અમદાવાદ શહેરમાં ચાલતી હેરિટેજ વોક બંધ રહેશે અન્ય હુકમ ના મળે ત્યાં સુધી સ્થગિત રહેશે…
*ભાજપના ધારાસભ્યોના રાજીનામા અંગે જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન*
ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપના…
