એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે. અસ્થાના ઉપરાંત ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર કુમારને 2018ના ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે. અસ્થાના પર પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર ઉપરાંત ગુનાહિત કાવતરૂં, ગુનાહિત ગેર વર્તણુંક વગેરે આરોપો લગાવવામાં આવ્યા હતા
Related Posts
સુરત: અસ્વીની કુમાર ભવાની સર્કલ કાપડની ફેકટરીમા આગ. ફાયરની 7 ગાડી ઘટના સ્થળે.
સુરત: અસ્વીની કુમાર ભવાની સર્કલ કાપડની ફેકટરીમા આગ. ફાયરની 7 ગાડી ઘટના સ્થળે.
રામોલમાં રાત્રી કર્યુનો ભંગ કરતા યુવકોનો વીડિયો વાયરલ
અમદાવાદ: રામોલમાં રાત્રી કર્યુનો ભંગ કરતા યુવકોનો વીડિયો વાયરલ મોડી રાત્રે આતીશબાજી કરતા યુવકોનો વીડિયો વાયરલ પોલીસકર્મીઓએ રોકતા યુવકોએ પોલીસ…
CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીનો નિર્ણય
CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીનો નિર્ણય80 લાખથી વધુ ગરીબ- મધ્યમવર્ગીય પરિવારોને થશે લાભખાનગી હોસ્પિ. માં મા, અમૃત્તમ વાત્સલ્ય કાર્ડનો ઉપયોગને…
