Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ*

રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી…

*કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્યએ વધાર્યું સસ્પેન્સ*

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા…

સિસોદરા ગામે લીઝ પ્રકરણે ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત કરી.

સાંસદ મનસુખ વસાવાએ ખાણ ખનીજ અધિકારી સમક્ષ લીઝના ધારક દ્વારા ગ્રામજનો બાબતે ટેલિફોનિક રજૂઆત કરી. ખાન ખનીજ અધિકારી સમક્ષ રજૂઆત…

રાજપીપળાની ઝાંસીની રાણી કન્યાશાળાની રાજા રજવાડા વખતની ઐતિહાસીક ઇમારત ની હરાજી સામે રાજપીપળામાં વિરોધ.

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને નગર પાલિકા સદસ્યો સાથે હરાજી પ્રકરણે તુ..તું..મૈ.. મૈ.. ગુજરાત અને સૌરાષ્ટ્ર થી આવેલા 40 જેટલા…

રાજપીપળા તથા તિલકવાડા ગામમાં વૈદિક હોળી પ્રગટાવાય.

દેશી ગાયના ગોબર છાણા દ્વારા ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે. તિલકવાડામાં નર્મદા મંદિરના પ્રાંગણમાં નર્મદા યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળી નું…

દેવમોગરા આદિવાસી એ હોળી પ્રગટાવી હોળી ધુળેટીનો પર્વ મનાવ્યું.

આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાના મંદિરે પથકની સૌપ્રથમ હોળી પ્રગટાવવામાં આવી. પાનસર ગામે ધુળેટીના દિવસે રાત્રે 12 વાગ્યા પછી હોળી પ્રગટી.…

*લાંચીયા મ્યુનિ.ના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલર રિમાન્ડ પર*

સુરત મહાનગર પાલિકાના લિંબાયતના ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ખુશમનલાલ ટેલર (રહે.રાધેકિષ્ણા સોસાયટી સોમનાથ મહાદેવ ટેલર, ઉમરા) એ રીંગરોડની એક…

*ખેતીના જોડાણ માટે ૧,૦૬,૬૬૪ અરજીઓ પડતર*

ગાંધીનગર: રાજ્યના ગત વર્ષના બજેટમાં ખેડૂતોને વીજજોડાણો તુરંત આપી દેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ૧,૦૬,૬૬૪ ખેતી વિષયક…