ગાંધીનગર: રાજ્યના ગત વર્ષના બજેટમાં ખેડૂતોને વીજજોડાણો તુરંત આપી દેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ૧,૦૬,૬૬૪ ખેતી વિષયક વીજજોડાણ મેળવવાની અરજીઓ પડતર છે અને તેમાં રપ,ર૬૧ અરજીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી અને ર,૧પ૭ અરજીઓ બે વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૧પ,ર૬૬ અરજીઓ પડતર છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ બે વર્ષ કરતાં વધુ સમયથી પડતર અરજીઓ ર,૧ર૩ છે. ખેતીના વીજજોડાણ માટે જે અરજીઓ પડતર છે તેની જિલ્લાવાર આંકડાકીય માહિતી મુજબ અમરેલી ૧૯૯૧, જૂનાગઢ ૩૩૯૩, ગીર સોમનાથ ર૧૦૧, જામનગર ૩૭પ૦, દ્વારકા ૯૬૪૪, સુરેન્દ્રનગર પ૭ર૧, બોટાદ ૧૭૧૩, રાજકોટ ૪૩૧પ, કચ્છ ર૬૪૪ વગેરેનો સમાવેશ થાય છે.
Related Posts
તા-૧૩/૧૨/૨૦૨૦ અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ઈગ્લીશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ*
તા-૧૩/૧૨/૨૦૨૦ અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ઈગ્લીશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ* મે.…
એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીરમાં પ્રાણની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.
‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ…
રાજકોટમાં ચાર જ થિયેટર.??
રાજકોટમાં ચાર જ થિયેટર હતા.પ્રહલાદ,હરિષચંદ્ર, કૃષ્ણ અને ગેસફોર્ડ.એમાં ગેસફોર્ડ નંબર 1 હતું.ગેસફોર્ડમાં બાલ્કનીથી પણ ઉપર બોક્સ હતા.સોફામાં વટથી બેસવાનું. તેમાં…
