ભરૂચના દહેજ નજીક કાસવા ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જયારે અન્ય બેને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે ધૂળેટીના તહેવાર પર પરિવારમાં માતમ છવાયો છે
Related Posts
રાજપીપલા માં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી
નર્મદાના તિલકવાડા તાલુકામાંબે ઇંચ વરસાદ રાજપીપલા માં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી ત્રણ દિવસથી વરસાદી માહોલથીખેતીના પાકને જીવતદાન મળી જતા ખેડૂતો…
*📌ACBની સફળ ટ્રેપ: અમદાવાદમાં સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લેતો રંગે હાથ ઝડપાયો*
*📌ACBની સફળ ટ્રેપ: અમદાવાદમાં સાયબર ક્રાઈમનો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લેતો રંગે હાથ ઝડપાયો* અગાઉ 7 લાખની લાંચ લીધી…
સુરતની વનિતા વિશ્રામ ગુજરાતની સૌ પ્રથમ મહિલા યુનિવર્સિટી બનશે…
અવ્વલ સુરત:સુરતની વનિતા વિશ્રામ ગુજરાતની સૌ પ્રથમ મહિલા યુનિવર્સિટી બનશે… શહેરની મહિલાઓ આત્મનિર્ભર થઈ શકે તેવો અભ્યાસક્રમ મહિલા યુનિવર્સિટીમાં ભણાવવામાં…
