ભરૂચના દહેજ નજીક કાસવા ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જયારે અન્ય બેને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે ધૂળેટીના તહેવાર પર પરિવારમાં માતમ છવાયો છે
Related Posts
કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું .
રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું .ઓક્સિજન લેવલ જળવાઇ રહે…
*સૂડાનના વડાપ્રધાનના કાફલા પર આતંકી હુમલો*
સૂડાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર સૂડાનની રાજધાની ખારતૂમમાં થયેલા વિસ્ફોટમાં ત્યાંના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોક માંડ-માંડ બચ્યા છે. હમદોકના પરિવારે આ…
*યોગથી સ્વસ્થ જીવન તરફ પગલું : જસદણમાં તાલુકા યોગ શિબિર યોજાઈ*
*યોગથી સ્વસ્થ જીવન તરફ પગલું : જસદણમાં તાલુકા યોગ શિબિર યોજાઈ* *રાજકોટ એબીએનએસ:* ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ‘સ્વસ્થ…
