ભરૂચના દહેજ નજીક કાસવા ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જયારે અન્ય બેને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે ધૂળેટીના તહેવાર પર પરિવારમાં માતમ છવાયો છે
Related Posts
DGICG દ્વારા ગુજરાત પ્રદેશના બે ICGના એકમોની પ્રશંસા ગુજરાત પ્રદેશના ભારતીય તટ રક્ષક જહાજને શ્રેષ્ઠ જહાજનું મળ્યું સન્માન જીએનએ અમદાવાદ:…
પીએમ મોદીની માતાએ અયોધ્યામાં ભૂમિપૂજન ઐતિહાસિક અવસરને નિહાળ્યું.
જીએનએ ગાંધીનગર: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના સમગ્ર ઐતિહાસિક અવસરનું તેમના માતૃશ્રી હીરાબાએ ગાંધીનગરમાં…
જામનગરના દરેડ GIDC માંથી SOG એ બોગસ ડોકટરને ઝડપ્યો.
જામનગર : એક તરફ વહીવટી તંત્ર, આરોગ્ય અને પોલીસ તંત્ર કોરોનાના નાથવા સરકારના માર્ગદર્શન મુજબ દિવસ રાત એક કરી રહ્યા…
