ભરૂચના દહેજ નજીક કાસવા ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જયારે અન્ય બેને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે ધૂળેટીના તહેવાર પર પરિવારમાં માતમ છવાયો છે
Related Posts
તો શું વિશ્વની પ્રથમ હાઈપરલુપ ટ્રેન ભારતમાં દોડશે?
નવી દિલ્હી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પછી આવનારા ભવિષ્યમાં ભારતમાં વિશ્વની પ્રથમ હાઈપરલુપ ટ્રેન દોડે તો નવાઈ નહીં. હાઈપરલુપ ટ્રેન એક…
*69 દિવસ બાદ શાહીનબાગનો રોડ ખૂલ્યો*
નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના કારણે બંધ પડેલા નોએડા-ફરીદાબાદ રોડને આજે થોડીવાર માટે ખોલવામાં આવ્યો હતો. આ રુટ પર…
રેમડેસિવિર ડ્રગ કોરોના સારવારમાંથી સસ્પેન્ડ
*બ્રેકિંગ….* રેમડેસિવિર ડ્રગ કોરોના સારવારમાંથી સસ્પેન્ડ, WHOએ કોરોના સારવારમાંથી સસ્પેન્ડ કરી.
