કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા બીજેપીમાં સામેલ નહી થાય. પ્રાપ્ત માહિતી અનુંસાર સિંધિયા 12 માર્ચના રોજ સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થશે. સિંધિયાએ 9 તારીખે જ રાજીનામુ્ં આપી દીધુ હતું પરંતુ તેની જાહેરાત 10 તારીખે કરી હતી
Related Posts
*એસએમસીના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*
*એસએમસીના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*…
*એમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા પહોંચી દ્વારકા*
*એમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા પહોંચી દ્વારકા* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત; ગુજરાતની એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શિક્ષાપત્રીની ૧૯૪ મી જયંતી દબદબાભેર ઉજવાઈ*…
*ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન કર્યું* *મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી…
