કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા બીજેપીમાં સામેલ નહી થાય. પ્રાપ્ત માહિતી અનુંસાર સિંધિયા 12 માર્ચના રોજ સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થશે. સિંધિયાએ 9 તારીખે જ રાજીનામુ્ં આપી દીધુ હતું પરંતુ તેની જાહેરાત 10 તારીખે કરી હતી
Related Posts
અમેરિકા જેવું ફિલ કરવું હોય તો અમદાવાદનો આંટો મારી આવો
દરેક ગુજરાતીઓનું સપનું હોય છે કે એકવાર અમેરિકા જાવું. પણ આ અમેરિકાવાળા વીઝા આપે કે ન આપે જો ખરેખરમાં અમેરિકા…
અખબારી યાદી તા. ૦૧/૧૦/૨૦૨૨ ————————– મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે વેલસ્પનના સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું…
