કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા બીજેપીમાં સામેલ નહી થાય. પ્રાપ્ત માહિતી અનુંસાર સિંધિયા 12 માર્ચના રોજ સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થશે. સિંધિયાએ 9 તારીખે જ રાજીનામુ્ં આપી દીધુ હતું પરંતુ તેની જાહેરાત 10 તારીખે કરી હતી
Related Posts
બ્રેકીંગ ન્યૂઝ ગુગલનું સર્વર થયું ડાઉન ગુગલ મેઇલ અને ગુગલ ડ્રાઇવની સેવા ખોરવાઇ ટેક્નિકલ ખામીના કારણે સેવા ખોરવાઇ યુ ટ્યૂબની સેવાઓ પણ ખોરવાઇ ગુગલ પેની પણ સેવા હાલ ખોરવાઇ
બ્રેકીંગ ન્યૂઝ ગુગલનું સર્વર થયું ડાઉન ગુગલ મેઇલ અને ગુગલ ડ્રાઇવની સેવા ખોરવાઇ ટેક્નિકલ ખામીના કારણે સેવા ખોરવાઇ યુ ટ્યૂબની…
*આવતીકાલે ભારત બંધના એલાનને લઈ ગુજરાત પોલીસ એલર્ટ* *DGP દ્વારા તમામ જિલ્લા-શહેર પોલીસને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અપાયા આદેશ*
*આવતીકાલે ભારત બંધના એલાનને લઈ ગુજરાત પોલીસ એલર્ટ* *DGP દ્વારા તમામ જિલ્લા-શહેર પોલીસને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અપાયા આદેશ* *બંધ દરમિયાન…
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે આકસ્મિક રીતે કાચા ઘરમાં આગ લાગતા આખું ઘર બળીને ભષ્મિભૂત
નર્મદા બ્રેકીંગ.. ગામના સ્થાનિકો દ્વારા ડોલ, અન્ય સાધનો થી ઓ પાણી નો મારો ચલાવી આગને કાબૂમા લેવાઈ સાગબારા, ડેડીયાપાડા તાલુકાઓ…
