કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા બીજેપીમાં સામેલ નહી થાય. પ્રાપ્ત માહિતી અનુંસાર સિંધિયા 12 માર્ચના રોજ સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થશે. સિંધિયાએ 9 તારીખે જ રાજીનામુ્ં આપી દીધુ હતું પરંતુ તેની જાહેરાત 10 તારીખે કરી હતી
Related Posts
વિશ્વ યોગ દિવસ” ની SOU એકતાનગર ખાતે જિલ્લાકક્ષા સહિત જિલ્લાભરમાં થનારી ઉજવણી માટે જિલ્લા પ્રસાશન દ્વારા તડામાર તૈયારીઓ : …
કૌભાંડી હિરેન ઊંઝાથી ભાગ્યો હતો કે અધિકારીઓએ ભગાડયો? વેપારીઓમાં ગણગણાટ શરૂ
કૌભાંડી હિરેન ઊંઝાથી ભાગ્યો હતો કે અધિકારીઓએ ભગાડયો? વેપારીઓમાં ગણગણાટ શરૂ જીએસટી ના અધિકારીઓ કરતા કૌભાંડી હિરેનનું નેટવર્ક વધારે મજબૂત…
*ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના જીવન દર્શનની ઝાંખી…*
*ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના…
