કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા બીજેપીમાં સામેલ નહી થાય. પ્રાપ્ત માહિતી અનુંસાર સિંધિયા 12 માર્ચના રોજ સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થશે. સિંધિયાએ 9 તારીખે જ રાજીનામુ્ં આપી દીધુ હતું પરંતુ તેની જાહેરાત 10 તારીખે કરી હતી
Related Posts
અફઘાનિસ્તાનમાં યુક્રેનનું પ્લેન હાઇજેક કરાયું
અફઘાનિસ્તાનમાં યુક્રેનનું પ્લેન હાઇજેક કરાયું રવિવારથી પ્લેન હાઇજેક થતાં કોઇ ભાળ નહીંયાત્રિકોને લેવા પહોંચેલું પ્લેન થયું હાઇજેકયુક્રેનનાં નાગરિકોને લેવા અફઘાનિસ્તાન…
કોરોના – આ ઘટના કદાચ તમારી આંખ ખોલે
રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંદેશ ચિંતામાં હતો. થોડીવારમાં એનો ફોન રણક્યો. ડોક્ટરનો ફોન હતો. ડોક્ટરે કહ્યું. “સાંભળ. ધીરજ રાખ. બધુ…
સંજય રાઉતના ‘મિની પાકિસ્તાન’ નિવેદન પર ભડક્યા અમદાવાદીઓ, કહ્યું-માફી માંગે રાઉત.
અમદાવાદ :શિવસેના સાંસદ સંજય રાઉતે અમદાવાદને લઈને બફાટ કર્યો છે. તેઓએ અમદાવાદને મિની પાકિસ્તાન ગણાવી દીધું. કંગના રનૌત ને પડકાર…
