કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા બીજેપીમાં સામેલ નહી થાય. પ્રાપ્ત માહિતી અનુંસાર સિંધિયા 12 માર્ચના રોજ સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થશે. સિંધિયાએ 9 તારીખે જ રાજીનામુ્ં આપી દીધુ હતું પરંતુ તેની જાહેરાત 10 તારીખે કરી હતી
Related Posts
દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કૂલની પાછળ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારીયાઓ ઝડપાયા.
દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કૂલની પાછળ લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારીયાઓ ઝડપાયા. રોકડ રકમ સહિત કિં. રૂ.…
ગુજરાત હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડ વેવ(શીત લહેર) કરી આગાહી
ગુજરાત હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડ વેવ(શીત લહેર) કરી આગાહીકચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ,ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને…
*📌સુરત / બારડોલીની કોલેજમાં પરીક્ષામાં બેસવા દેવામાં ન આવતા 130થી વધુ વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી હડતાલ પર*
*📌સુરત / બારડોલીની કોલેજમાં પરીક્ષામાં બેસવા દેવામાં ન આવતા 130થી વધુ વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી હડતાલ પર*
