રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી રહ્યો છે. એવામાં હવે પાટીદાર અને ઓબીસી સમાજ રાજ્યસભા માટે હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે.. પાટીદાર અને ઓબીસી સમાજ તેમના સમાજના નેતાને ટિકિટ મળે તેવી માગ પર અડગ થયા છે. ઓબીસી સમાજે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા પદેથી હટાવવા પણ રજૂઆત કરી છે.
Related Posts
મુખ્યમંત્રીવિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે
કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ SOP ના પાલન સાથે વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો અનુરોધ નર્મદા…
તટરક્ષક દળ દ્વારા પોરબંદર ખાતે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ 2021નું આયોજન કરવામાં આવ્યું.
તટરક્ષક દળ દ્વારા પોરબંદર ખાતે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ 2021નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ: રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર…
*📌સુરતઃ બાંગ્લાદેશી વ્યક્તિનું આધારકાર્ડ બનાવનાર આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી ઉત્રાણ પોલીસ*
*📌સુરતઃ બાંગ્લાદેશી વ્યક્તિનું આધારકાર્ડ બનાવનાર આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી ઉત્રાણ પોલીસ*
