રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી રહ્યો છે. એવામાં હવે પાટીદાર અને ઓબીસી સમાજ રાજ્યસભા માટે હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે.. પાટીદાર અને ઓબીસી સમાજ તેમના સમાજના નેતાને ટિકિટ મળે તેવી માગ પર અડગ થયા છે. ઓબીસી સમાજે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા પદેથી હટાવવા પણ રજૂઆત કરી છે.
Related Posts
તિલકવાડા ની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ના બાળકો માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.
480 વિદ્યાર્થીઓને શાળામાં આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો. નર્મદા જિલ્લાના તિલકવાડા ની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ નાના બાળકો માટે આયુર્વેદિક ઉકાળા…
નિ:સ્વાર્થ સેવાથી એક જીવ બચાવવામાં આવ્યો.
આપ સરકાર દ્વારા નિઃસ્વાર્થ સેવા-કાર્ય,ગઈ કાલ રાત્રે અસારવાના કાર્યકર્તા શ્રી ભરતભાઈ કાપડિયાના સંબંધી સુમિત્રાબેન વિનોદભાઈ સોનેરીને સિવિલ હોસ્પિટલ ખાતે નોન…
અમદાવાદમાં હવે વેક્સિન લીધી હશે તો જ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળશે પ્રવેશ
અમદાવાદમાં હવે વેક્સિન લીધી હશે તો જ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળશે પ્રવેશવેક્સિનનો એક ડોઝ લીધો હશે તેનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ…
