રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી રહ્યો છે. એવામાં હવે પાટીદાર અને ઓબીસી સમાજ રાજ્યસભા માટે હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે.. પાટીદાર અને ઓબીસી સમાજ તેમના સમાજના નેતાને ટિકિટ મળે તેવી માગ પર અડગ થયા છે. ઓબીસી સમાજે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા પદેથી હટાવવા પણ રજૂઆત કરી છે.
Related Posts
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ત્યારે નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટીએ ચેતવણી આપી.
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટીએ ચેતવણી આપી છે કે, નવા…
હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદ: હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ: આગામી ૩ થી ૪ કલાકમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડવાની સંભાવના
અમરેલીની 4 વર્ષની વૈભવીએ શાળા આરોગ્ય કાર્યક્રમની મદદથી સિવિલમાં સારવાર મેળવી મોતને હંફાવ્યું
. સિવિલ હોસ્પિટલમાં ૬ વર્ષમાં ૨૧૪૫ બાળકોએ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારવાર મેળવી : સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી જીએનએ અમદાવાદ:…
