રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી રહ્યો છે. એવામાં હવે પાટીદાર અને ઓબીસી સમાજ રાજ્યસભા માટે હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે.. પાટીદાર અને ઓબીસી સમાજ તેમના સમાજના નેતાને ટિકિટ મળે તેવી માગ પર અડગ થયા છે. ઓબીસી સમાજે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા પદેથી હટાવવા પણ રજૂઆત કરી છે.
Related Posts
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોનાથી સંક્રમિત* ટ્વિટ કરીને આપી જાણકારી
લોકો એ મળી ઓટોમેટિક સેનેટાઇઞ મશીન બનાવ્યુ
રાણીપ નેમીનાથ સોસાયટી ના રહેતા અને મંડપ તેમજ ઇલેક્ટ્રિક કામ કરનાર હિતેષ પ્રજાપતિ અને નિષીત પટેલ ભીખાભાઇ પટેલ તેમજ અન્ય લોકો…
એક તરફ રોગચાળો ચોમેર ફેલાયો છે ત્યારે …. ખેડબ્રહ્મા નગરપાલિકા અનેં આરોગ્યતંત્ર ઘોર નિદ્રાધીન છે? – બાલકૃષ્ણ રાવલ.
।। नगर जनो जागते रहो क्योकि सरकार सो रही है ।। અનેક વખત અરજીઓ આપવા છતાંય જન આરોગ્ય સાથે ભયંકર…
