Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ઠેર ઠેર ઝાડો ડાળીઓ તૂટી
નળીયા છાપરા પણ ઉડ્યા.

બ્રેકીંગ નર્મદા : નર્મદાના ડેડીયાપાડા મા ધૂળની ડમરીઓ સાથે પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું ઠેર ઠેર ઝાડો ડાળીઓ તૂટી નળીયા છાપરા પણ…

રાજપીપલા મા સાડા ચાર કલાકે આજે પવન ના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઊડતી થઈ હતી.

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : વાવાઝોડું વરસાદ પડતા રાજપીપલામા વીજળી ડુલ રાજપીપલા, 16 રાજપીપલા મા સાડા ચાર કલાકે આજે પવન ના…

નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી મોટો જુગાર ઝડપાયો

કોરોના લોકડાઉનમા બહાર ન નીકળી શકતા ર્મદાના ગ્રામજનો જુગારને રવાડે ચડ્યા! નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી મોટો જુગાર ઝડપાયો રોકડ રકમ…

કોરોનામા પાકને બચાવવા ખેડૂતો માં પાણીની અને વીજળીની માંગ વધી.

ભર ઉનાળામાં સુકાતા પાકને બચાવવા ખેડૂતોની માંગ વધતા કરજણ જળાશય યોજનાની કાંઠાનીડાબા જમણા કેનાલમાં કૂલ 439 ક્યુસેક પાણી છોડાયું કરજણ…

અમદાવાદમાં CBIનો સપાટો

બ્રેકિંગ ન્યૂઝ:અમદાવાદમાં CBIનો સપાટોબે મેડિકલ ઓફિસર ઝડપાયારૂ.3.50 લાખની લાંચ લેતા ઝડપાયાસેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે અધિકારી સકંજામાંCDSCO કચેરીનાં બે અધિકારી…

પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે

પૂજ્ય મોરારિબાપુએ કોરોનાને લઈને જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પહોંચતી કરી છે. ગત વર્ષે સૌ પ્રથમ…

સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર

* Breaking* વાવાઝોડા ‘તાઉ તે’ સંદર્ભે CM રૂપાણીની જાહેરાત  સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર NDRFની 44 ટુકડી નું આગમન 85…

18થી 45 વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શિડયૂલ અપાઇ ગયાં છે અને એસ.એમ.એસ મળ્યા છે, માત્ર તેમના માટે વેક્સિનેશન આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે

અત્યાર સુધીમાં કુલ 1,50,21,292 (dashboard.cowin.gov.in પ્રમાણે, 15 મે સવારે 10 વાગ્યા સુધીના આંકડા) લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો…

કોરોનાયુગમાં પરિવારની સંભાળ પણ આધુનિક વાસવદત્તાઓ જ રાખે છે

સરળ શબ્દોમાં આ નાટક સમજો… એક હતો રાજા. એનું નામ ઉદયન. આ ઉદયન નાનકડા વત્સ દેશનો રાજા. એક દિવસ અવન્તિ…

ગુજરાતમાં આમતો અસંખ્ય પેલેસો આવેલા છે તેમાં મારું વતન વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે

ગુજરાતમાં આમતો અસંખ્ય પેલેસો આવેલા છે તેમાં મારું વતન વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે, ગઢીયા ડુંગર પર વાંકાનેરનાં રાજવી…