Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે નર્મદામાં સેવા સતત દરમિયાન ભાજપના કાર્યકરોએ ઠેર સફાઈ અભિયાન આદર્યું.

ભચરવાડા શક્તિ કેન્દ્ર દ્વારા સેવા સપ્તાહમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કુવારપુરાના મણીનાગેશ્વર મંદિર ખાતે સ્વચ્છતા નો કાર્યક્રમ યોજાયો. ગરુડેશ્વર દત્ત મંદિર…

દેડીયાપાડા તાલુકાના ધામણ નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ. ધામણ નદીના પુલ ઉપર નદીના પાણી ફરી વળતાં પુલ પાણીમાં ગરકાવ થયો.

પુલ ઉપરથી ધામણ નદીના પાણી વહેતા વાહન વ્યવહાર બંધ. સાગબારામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતી. રાજપીપળા,તા.18 દેડીયાપાડામાં ચાર ઈંચ ભારે…

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંહ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ ભાઈને પત્ર લખ્યો..

.25 વર્ષ પહેલા મૂળ મોસ્કુટની બેંકનું મકાન ધરાશાયી થતાં બેંક ઓફ બરોડા શાખા મોસ્કુટને દેડિયાપાડા શિફ્ટ કરી હતી. જેને કારણે…

દેડીયાપાડા તાલુનાના વિવિધ ગામોમા કોવીદવિજયરથનુ આગમન

દેડીયાપાડા તાલુનાના વિવિધ ગામોમા કોવીદવિજયરથનુ આગમન ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થાનના પ્રમુખ ડોવિનોદ કુમાર કૌશીકે લીલીઝંડી ફરકાવી રથનુ પ્રસ્થાન કરાવ્યું. નાટકના…

સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટે આગળથી સીસોદીયા ગામના ઈસમને ટ્રકમાં જ હૃદયરોગનો હુમલો થી મોત.

રાજપીપળા, તા. 19 સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટે આગળથી સીસોદીયા ગામના ઈસમને ટ્રકમાં જ હૃદયરોગનો હુમલો થી મોત નીપજ્યું છે. આ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 12 કેસ પોઝિટિવ આવતા ફફડાટ.

12 પૈકી નાંદોદ તાલુકામા -04 ગરુડેશ્વર તાલુકા મા -01અનેરાજપીપલા મા -07કેસ પોઝિટિવ રાજપીપલા મા 7કેસ આવતા ફફડાટ નર્મદા કૂલ 855…

અમદાવાદના ઘાટલોડિયામા સૌંદર્ય એપાટમેન્ટમા એક જ બ્લોકના એક જ ઘરમા કોરોના પોઝિટીવ આવતા સમગ્ર ફલેટને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરીને પતરાની આડશો મુકી.

અમદાવાદ ના ઘાટલોડિયા મા સૌંદર્ય એપાટમેન્ટ મા એક જ બ્લોક ના એક જ ઘર મા કોરોના પોઝિટીવ આવતા સમગઁ ફલેટ…

નાંદોદ તાલુકાના મોટાહૈડવા ગામે ઇનામની કુપનો આપી ગ્રાહકોને ચૂનો ચોપડતા ઠગાઈની ફરિયાદ.

એક કુપનના રૂ.100 લેખે બે કૂપન ના રૂ.200 લેવડાવી ઈનામોમાં ફ્રીજ લાગી હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા. ફ્રીઝની જગ્યાએ ત્રણ દરવાજા…

*જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત મુદ્દે ABVP એ આવેદન આપ્યું.*

જામનગર: ગઈકાલે જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રે BAMS માં અભ્યાસ કરતા ભિમાસરના વિજય અજમલભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીએ પાંચમા…