Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી*

સુરતના ચોક બજાર વિસ્તારમાં ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે ખુદ ફરિયાદી જ આરોપી હોવાનો પોલીસની…

*સુરતમાં ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ ખાલી સામાન્ય સભાખંડમાં રિહર્સલ કરતા આશ્વર્ય*

સુરતઃ પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ સામાન્ય સભાની શરૂઆત પહેલાં જ આવી ગયાં અને સભામાં બજેટની ચર્ચા માટે…

*ધોરણ 3થી 8ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર*

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કર્યું છે. પરીક્ષા આગામી 26મી માર્ચથી શરૂ થશે અને…

*2018નો પરિપત્ર જાહેર કરનાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ*

પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો…

*મુંબઈમાં 200 ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું ટાટા પાવરનું લક્ષ્ય*

ટાટા પાવર કંપનીએ મુંબઈમાં અત્યાર સુધીમાં 30 ઈલેક્ટ્રિક વેહિકલ્સ (EV) ચાર્જિંગ સ્ટેશન ઊભાં કર્યા છે. છેલ્લા થોડા સમયથી ઈલેક્ટ્રિક વાહનો…

*અહેમદ પટેલની 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ*

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને…

*દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન*

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને…

*કોર્પોરેશની બેઠકમાં હોબાળો ભેદભાવ ભરેલી નીતિથી લોકશાહીનું ખૂન મેયર*

અમદાવાદ કોર્પોરેશની મળેલી બજેટની બેઠકમાં વિપક્ષે હોબાળો કરતા બોર્ડ બેઠકને વહેલી સંકેલી લેવાઇ. વિપક્ષનો આક્ષેપ છે કે મેયર દ્વારા ભેદભાવની…

વરિયાળી; મુખવાસ રૂપે એક સ્વાદિષ્ટ અને અદભૂત પરિણામદાયી ઔષધી

વરિયાળીને ભારતમાં કોણ નહી ઓળખતું હોય?આપણા દેશમાં તે એક સર્વાધિક લોકપ્રિય મુખવાસ છે..અલબત્ત અનેક ઔષધીય ગુણો ધરાવતી હોવા છતાં ઔષધ…