Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ મોઢા પર માસ્ક બાંધી હોળીની ઉજવણી કરી*

રતઃરિંગરોડ પર આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં દરવર્ષ કરતાં આ વર્ષે અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના વાયરસના…

*પુલ પર ફસાયેલ ઓટોને બચાવવા જતા ટ્રક રેલીંગ તોડી પુલ નીચે ખાબકી*

જેતપુર રાજકોટ હાઈવે પર પીઠડીયા ગામના ગોળાઈ પર વહેલી સવારે એક ટ્રક પુલી રેલીંગ તોડીને નીચે ખાબક્યો હતો. તે સમયે…

*અમદાવાદઃ ઠેર-ઠેર હોલિકાદહન અને દર્શન*

અમદાવાદઃ હોળીનો તહેવાર છે ત્યારે રાજ્યભરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામા આવ્યું હતું. અમદાવાદમાં વિવિધ સોસાયટીઓ અને બિલ્ડિંગોની પાસે ઠેર…

*સુરતમાં અઠવાગેટના વિમાનને 14 ફૂટ લાંબુ માસ્ક પહેરાવાયું*

સુરતઃ સુરતીઓ કોરોના વાઈરસથી ગભરાય નહીં અને જરૂરી સાવચેતી રાખે તે માટે અઠવાલાઇન્સ ખાતે આવેલા પ્લેન સર્કલ ખાતે મૂકાયેલા પ્લેનને…

*કેરળમાં પાંચને કોરોના થયો; ભારતમાં વાઈરસગ્રસ્તોની સંખ્યા 39 થઈ*

તિરુવનંતપુરમ : કેરળમાં વધુ પાંચ જણને કોરોના વાઈરસ લાગુ પડ્યો હોવાનો અહેવાલ છે. આમાંના ત્રણ જણ ઈટાલીથી પાછા ફરેલા વ્યક્તિ…

*ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં NSUIને 6 બેઠક મળી ABVPમાં સન્નાટો છવાયો*

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્રમાં ABVPના કાર્યકર્તાઓ ઘૂસી જતાં હોબાળો થયો હતો. NSUI દ્વારા આ વાતનો વિરોધ કરી હોબાળો…

*કોંગ્રેસના ધારાસભ્યો ગાયબ થતાં ભાજપ સફાળુ જાગ્યુ, દિલ્હીમાં BJPની તાત્કાલિક બેઠક મળી*

મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ એવા સમયે આવી પડ્યુ છે, જ્યારે દેશમાં રાજ્યસભા ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે.મધ્ય પ્રદેશમાં કમલનાથ…

*મધ્યપ્રદેશની નવી પટકથાના મહાનાયક જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપના સંપર્કમાં*

મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી…

*એમપીમાં વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં ભાજપ*

એમપીમાં કમલનાથ સરકાર સામે કોંગ્રેસમાં જ અસંતોષ સામે આવતા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ એક્ટીવ થઇ ગયા છે.…