મધ્ય પ્રદેશમાંથી હાલ મોટી ખબર આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જ્યાં કોંગ્રેસના કમલનાથ સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.સીએમ કમલનાથે ફરી એક વાર નવી કેબિનેટ બનાવવા અને જરૂરિયાતને ધ્યાને રાખી મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. કમલનાથના સૂત્રોએ જણાવ્યું છે કે, બેંગલુરૂમાં જે પણ ધારાસભ્યો રોકાયા છે, તે તમામ પાછા આવી જશે
Related Posts
દીવા કરતા પહેલા આ ન્યૂઝ ખાસ વાંચો.
દુનિયાભરમાં ફેલાયેલા કોરોના ત્રાસથી આખા ભારતદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા દીપ પ્રાગટ્ય માં ધ્યાન રાખવા માટે ખાસ સુચના.રાજ્યનાં…
દાણીલીમડાથી હુસેન અંસારીને ધરપકડ કરી SOG ક્રાઇમે 32 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 3 લાખ રૂપિયા સાથે
SOG ક્રાઇમે 32 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 3 લાખ રૂપિયા સાથે દાણીલીમડાથી લઈક હુસેન અંસારીને ધરપકડ કરી છે…SOG ક્રાઇમે…
બ્રેકિંગ ન્યૂઝ ભાજપ સંગઠનનું માળખું જાહેર ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર ગોરધન ઝડફિયા ઉપપ્રમુખ સંગઠન મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા યથાવત
બ્રેકિંગ ન્યૂઝ ભાજપ સંગઠનનું માળખું જાહેર ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર ગોરધન ઝડફિયા ઉપપ્રમુખ સંગઠન મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા…
