મધ્ય પ્રદેશમાંથી હાલ મોટી ખબર આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જ્યાં કોંગ્રેસના કમલનાથ સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.સીએમ કમલનાથે ફરી એક વાર નવી કેબિનેટ બનાવવા અને જરૂરિયાતને ધ્યાને રાખી મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. કમલનાથના સૂત્રોએ જણાવ્યું છે કે, બેંગલુરૂમાં જે પણ ધારાસભ્યો રોકાયા છે, તે તમામ પાછા આવી જશે
Related Posts
📣📣📣 📣 ન્યૂઝ અપડેટ 📣📣 ગાંધીનગર માં આજે અત્યાર સુધી 6 કેસ નોંધાયા : 1 નું મૃત્યુ.
આજે શહેર માં 1 અને ગ્રામ્ય માં 5 કેસ નોંધાયા આજે ઝુંડાલ માં 1, દહેગામ માં 2, માણસ માં 1…
*કોરોનાના કેસની સંખ્યા વધીને 242 થઈ*
અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આ કોરોના વાઇરસના ઝડપથી પ્રસરી રહ્યો છે અને જીવલેણ છે, માટે…
housefull હોવા છતાં એક પણ દર્દી સારવાર વિના પરત નહીં
સિવિલ હોસ્પિટલ 16 દિવસથી housefull housefull હોવા છતાં એક પણ દર્દી સારવાર વિના પરત નહીં હોસ્પિટલ ફુલ થતા ખાનગી વાહન…
