મધ્ય પ્રદેશમાંથી હાલ મોટી ખબર આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જ્યાં કોંગ્રેસના કમલનાથ સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.સીએમ કમલનાથે ફરી એક વાર નવી કેબિનેટ બનાવવા અને જરૂરિયાતને ધ્યાને રાખી મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. કમલનાથના સૂત્રોએ જણાવ્યું છે કે, બેંગલુરૂમાં જે પણ ધારાસભ્યો રોકાયા છે, તે તમામ પાછા આવી જશે
Related Posts
અમદાવાદનો 162મો જન્મદિવસ. મણિનગર કલબના સભ્યો દ્વારા કરાઈ ઉજવણી
અમદાવાદ શહેરે તેની સ્થાપના થયે 611 વર્ષ પુરા કર્યા ત્યારે અમદાવાદના લોકો તેની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ શહેરે…
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો રાજીનામા પત્ર.. મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામુ રાજ્યપાલને સુપરત આવ્યું
મુખ્યમંત્રી ના રાજીનામાંની અંદર શું લખેલું છે તે વાંચો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો રાજીનામા પત્ર આ મુજબ છે: मैं…
તાજમહેલમાં બોમ્બની અફવા, પોલીસ કહે છે- મોકડ્રિલ; પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તાજમહેલમાં બોમ્બની અફવા, પોલીસ કહે છે- મોકડ્રિલ; પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.…
