મધ્ય પ્રદેશમાંથી હાલ મોટી ખબર આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જ્યાં કોંગ્રેસના કમલનાથ સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.સીએમ કમલનાથે ફરી એક વાર નવી કેબિનેટ બનાવવા અને જરૂરિયાતને ધ્યાને રાખી મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. કમલનાથના સૂત્રોએ જણાવ્યું છે કે, બેંગલુરૂમાં જે પણ ધારાસભ્યો રોકાયા છે, તે તમામ પાછા આવી જશે
Related Posts
ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે.
ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે મોબાઇલની…
*આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી*
પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. સમગ્ર મામલે એસપી બલરામ મીણાએ પ્રેસ…
आज से वेकेशन के बाद नए शिक्षा सत्र की होगी शरुआत। 35 दिन बाद आज से स्कूले होगी शरू।
