મધ્ય પ્રદેશમાંથી હાલ મોટી ખબર આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જ્યાં કોંગ્રેસના કમલનાથ સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.સીએમ કમલનાથે ફરી એક વાર નવી કેબિનેટ બનાવવા અને જરૂરિયાતને ધ્યાને રાખી મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. કમલનાથના સૂત્રોએ જણાવ્યું છે કે, બેંગલુરૂમાં જે પણ ધારાસભ્યો રોકાયા છે, તે તમામ પાછા આવી જશે
Related Posts
*હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીકેજ 300 લોકોને જીવતા બચાવ્યા*
રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઈડા સેક્ટર 65માં હલ્દીરામની બિલ્ડીંગમાં એમોનિયા ગેસ લીક થયો છે. જેને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળી…
*ભાજપના નગરસેવકોનો અસંતોષ ખાળવા નિરીક્ષકો દોડી આવ્યા*
ડીસા નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના જ કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવી વિવિધ કમિટીના ચેરમેન તેમજ સભ્ય તરીકેથી રાજીનામા આપતાં શુક્રવારે પ્રદેશ…
રાવણને દયાળુ કહેવાનું સૈફને પડ્યું ભારે! વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે છોટે નવાબ વિરુદ્ધ કરી પોલીસ ફરીયાદ
અમદાવાદ, 09 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી રામાયણ પર બની રહેલી ફિલ્મ ‘આદિપુરુષ’ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન…
