મધ્ય પ્રદેશમાંથી હાલ મોટી ખબર આવી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જ્યાં કોંગ્રેસના કમલનાથ સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે.સીએમ કમલનાથે ફરી એક વાર નવી કેબિનેટ બનાવવા અને જરૂરિયાતને ધ્યાને રાખી મંત્રીઓની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. કમલનાથના સૂત્રોએ જણાવ્યું છે કે, બેંગલુરૂમાં જે પણ ધારાસભ્યો રોકાયા છે, તે તમામ પાછા આવી જશે
Related Posts
આ સાત લક્ષણો હોય તો ફરજિયાત ટેસ્ટ કરાવવો
#સુરત મનપા તંત્રની તમામને સૂચના આ સાત લક્ષણો હોય તો ફરજિયાત ટેસ્ટ કરાવવો શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ આવવી, લાલ થવી,…
સુરત શહેર માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મંજુર કરવામાં આવ્યા
ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાંકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈઃ—– સુરત શહેર માટે…
પત્ની બોલી. વાહ….પપ્પા…વડીલોની સલાહ જો યોગ્ય સમયે માનીએ તો.આપણે કોઈ પાસે હાથ લાંબા કરવા નો વખત ન આવે.
અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150 દૂધ. દર મહિને Rs.3000 ઘર નો હપ્તો. Rs.7000 વીજળી બિલ Rs.1500 LPG ગેસ. Rs 700 ઘર…
