તિરુવનંતપુરમ : કેરળમાં વધુ પાંચ જણને કોરોના વાઈરસ લાગુ પડ્યો હોવાનો અહેવાલ છે. આમાંના ત્રણ જણ ઈટાલીથી પાછા ફરેલા વ્યક્તિ છે. એમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે ભારતમાં કોરોનાનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 39 થઈ છે
Related Posts
કોરોના મહામારી પર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ‘ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર
*કોરોના મહામારી પર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ‘ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર* કોરોના મહામારીના કારણે દેશ…
ભરૂચ: વાગરા નાં મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો દરિયામાં ડુબ્યા
*🗯️BREAKING* *📌ભરૂચ: વાગરા નાં મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો દરિયામાં ડુબ્યા…* ચાર લોકોનાં દરિયામાં ડૂબી જતાં મોત…
નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા
ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ
નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ 600 જેટલાં લોકોએ કોરોના વેક્સીનેશનો લાભ લીધો રાજપીપલા,…
