તિરુવનંતપુરમ : કેરળમાં વધુ પાંચ જણને કોરોના વાઈરસ લાગુ પડ્યો હોવાનો અહેવાલ છે. આમાંના ત્રણ જણ ઈટાલીથી પાછા ફરેલા વ્યક્તિ છે. એમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે ભારતમાં કોરોનાનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 39 થઈ છે
Related Posts
*ટીકટોક સ્ટાર કિર્તી પટેલના ઘુવડ સાથેના વીડિયો વાઈરલ મામલે વન વિભાગે 25 હજારનો દંડ ફટકાર્યો*
સુરતની કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટીકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય…
બ્રેકિંગ ન્યૂઝ.. જિગ્નેશ મેવાણીના જામીન થયા નામંજૂર મેવાણીને હજુ રહેવું પડશે આસામ જેલમાં નીચેની કોર્ટે નામંજૂર કર્યા જામીન પાલનપુરથી મેવાણીની…
જીપીસીબીના ક્લાસ વન ઓફિસર સામે ફરિયાદ. એસીબીએ અપ્રમાણસર મિલકતનો દાખલ કર્યો ગુનો.
જીપીસીબીના ક્લાસ વન ઓફિસર સામે ફરિયાદ એસીબીએ અપ્રમાણસર મિલકત નો દાખલ કર્યો ગુનો જીપીસીબીના અધિકારીએ અપ્રમાણસર મિલકત માં ૬૮ લાખ…
