તિરુવનંતપુરમ : કેરળમાં વધુ પાંચ જણને કોરોના વાઈરસ લાગુ પડ્યો હોવાનો અહેવાલ છે. આમાંના ત્રણ જણ ઈટાલીથી પાછા ફરેલા વ્યક્તિ છે. એમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે ભારતમાં કોરોનાનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 39 થઈ છે
Related Posts
*માતૃભાષા ગુજરાતી મારી દ્રષ્ટિએ- – ધર્મેશ કાળા*
માતૃભાષા એટલે માતા પાસે નાનપણથી શિખવવામાં આવેલ કે બોલતા શીખ્યા ઈ માતૃભાષા છે. • આપણી માતૃભાષા ગુજરાતી છે ગુજરાતી ભાષાની…
*📌બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી* * 28 અને 29 એપ્રિલે વરસાદની શક્યતા
કોરોનાકાળમાં માતા કે પિતાને ગુમાવ્યા હોય એવા વિદ્યાર્થીઓને બે વર્ષ વિનામૂલ્યે આપશે શિક્ષણ
અમદાવાદ શહેર શાળા સંચાલકોનો મહત્વનો નિર્ણય… કોરોનાકાળમાં માતા કે પિતાને ગુમાવ્યા હોય એવા વિદ્યાર્થીઓને બે વર્ષ વિનામૂલ્યે આપશે શિક્ષણ
