એમપીમાં કમલનાથ સરકાર સામે કોંગ્રેસમાં જ અસંતોષ સામે આવતા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ એક્ટીવ થઇ ગયા છે. તેમણે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસે બેઠક યોજી. જેમાં નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 26 માર્ચે મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે 16 માર્ચથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે
Related Posts
જામનગરના વરિષ્ઠ પત્રકારનું કોરોનાને કારણે અવસાન.. પત્રકાર જગતને મોટી ખોટ..
*દુઃખદ સમાચાર…જામનગરના વરિષ્ઠ પત્રકારનું કોરોનાને કારણે અવસાન.. પત્રકાર જગતને મોટી ખોટ..* જામનગરના વરિષ્ઠ પત્રકાર દિનેશભાઇ વોરાનું આજે સવારે કોરોનાની સારવાર…
અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે
અમદાવાદ ના હાટકેસવર સિટીએમ માર્ગ પર ની ઘટના. આઈશરે પાંચ વાહનોને લીધા અડફેટે અમદાવાદના સિટીએમ ઓવરબિજ ના હાટકેસવર તરફ ના…
અમદાવાદ સિવિલમાં ૪૮ મું અંગદાન. ગાંધીનગરના બ્રેઇનડેડ સંદિપ ઠાકોરના અંગદાનથી ૩ વ્યક્તિઓને મળ્યું નવજીવન
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ૪૮ મું અંગદાન થયું છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ગણપતપુરામાં રહેતા ૩૦ વર્ષીય બ્રેઇનડેડ સંદિપભાઇ ઠાકોરનું ૨૭ માર્ચના…
