એમપીમાં કમલનાથ સરકાર સામે કોંગ્રેસમાં જ અસંતોષ સામે આવતા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ એક્ટીવ થઇ ગયા છે. તેમણે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસે બેઠક યોજી. જેમાં નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 26 માર્ચે મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે 16 માર્ચથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે
Related Posts
છેલ્લી વાર ડેટ પર આ વર્ષે જ ગઈ હતી. કિયારા અડવાણી
અભિનેત્રી કિયારા અડવાણીને એક મુલાકાતમાં જ્યારે તેમની છેલ્લી ડેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “હું છેલ્લી વખત આ…
राजकोट पुजारा टेलीकॉम के घर, ऑफिस पर दिल्ली की आईटी विभाग के छापे। आज ऑपरेशन पूरा होने कि संभावना
राजकोट पुजारा टेलीकॉम के घर, ऑफिस पर दिल्ली की आईटी विभाग के छापे। आज ऑपरेशन पूरा होने कि संभावना
અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા ના ઘર મા ગેસ નો બાટલો લીક થતા આગ અને ધડાકા સાથે ત્રીજા માળે આવેલ રુમ ને થયું ભારે નુકશાન.
અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા રહેતા પાલ જયવીર ના ઘર મા ગેસ નો બાટલો રાત ભર…
