એમપીમાં કમલનાથ સરકાર સામે કોંગ્રેસમાં જ અસંતોષ સામે આવતા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ એક્ટીવ થઇ ગયા છે. તેમણે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસે બેઠક યોજી. જેમાં નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 26 માર્ચે મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે 16 માર્ચથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે
Related Posts
*📍પીલીભીત(ઉ.પ્ર.): વિશ્વ હિન્દુ પરિષદે મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધિત મેમોરેન્ડમ ડીએમને સુપ્રત કર્યું*
*📍પીલીભીત(ઉ.પ્ર.): વિશ્વ હિન્દુ પરિષદે મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધિત મેમોરેન્ડમ ડીએમને સુપ્રત કર્યું* મૉં વૈષ્ણોદેવી જતા ભક્તો પર થયેલા હુમલા અંગે મેમોરેન્ડમ…
જૂનાગઢ ગીરનાર રોપવે ની ટેકનિકલ ચકાસણી PM મોદી શનિવારે રોપવે પ્રોજક્ટ નુ ઈ લોકાપર્ણ કરનાર છે ત્યારે ક્લિયર્ન્સ ને લઈ ટેકનિકલ ટીમ રોપવે રૂટ પર ચકાસની ઉષા બ્રેકો કંપની ના ઇજનેર સહીત આ રૂટ પર ચકાસણી કરી
Breking જૂનાગઢ ગીરનાર રોપવે ની ટેકનિકલ ચકાસણી PM મોદી શનિવારે રોપવે પ્રોજક્ટ નુ ઈ લોકાપર્ણ કરનાર છે ત્યારે ક્લિયર્ન્સ ને…
*ક્યાં છે ગુજરાતમાં દારૂબંધી? દારૂબંધી માત્ર કાગળ પર જ?*
રાજ્યમાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ તો અવારનવાર દારૂ મળવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ પહેલા સુરત અને હવે…
