એમપીમાં કમલનાથ સરકાર સામે કોંગ્રેસમાં જ અસંતોષ સામે આવતા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ એક્ટીવ થઇ ગયા છે. તેમણે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસે બેઠક યોજી. જેમાં નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 26 માર્ચે મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે 16 માર્ચથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે
Related Posts
હિંદુસ્તાનના ચરણે પહેલું રજવાડું ધરનાર રાજવી : કૃષ્ણકુમારસિંહજી ગાેહીલ. – સંકલન : વિજયસિંહ ચાવડા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે મદ્રાસ ના પ્રથમ #ગવર્નર હતા ત્યારે #મદ્રાસ પ્રાંત દુષ્કાળ ગ્રસ્ત હતો. ત્યારે કોઈ દુરદરાજ ના ગ્રામીણ લોકો…
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 11,403 કેસ નોંધાયા, 117 લોકોના મોત
19.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 11,403 કેસ નોંધાયા, 117 લોકોના મોત* *અમદાવાદમાં 4258 કેસ* *સુરતમાં 2363 કેસ* *રાજકોટમાં 761…
સાથે જંગલ સફારીમાં સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓને રોજગારી આપવામાં આવી છે તે અંગેની માહિતી પણ મેળવી હતી અને તેમની સાથે વાર્તાલાપ…
