એમપીમાં કમલનાથ સરકાર સામે કોંગ્રેસમાં જ અસંતોષ સામે આવતા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ એક્ટીવ થઇ ગયા છે. તેમણે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસે બેઠક યોજી. જેમાં નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 26 માર્ચે મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે 16 માર્ચથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 1335 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1212 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 295, અમદાવાદ 173,રાજકોટ 151,વડોદરા 127,જામનગર 106,ભાવનગર 49,ગાંધીનગર 41,પંચમહાલ 31,જૂનાગઢ-કચ્છ-મહેસાણા 29,અમરેલી-નર્મદા 23,ભરૂચ 22,મોરબી-સુરેન્દ્રનગર 21,દાહોદ 17,પાટણ 16,ગીરસોમનાથ-સાબરકાંઠા 15,આણંદ…
સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ.
સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા શેરીઓ કરાઈ બંધ. મોટીશેરી, ભૂતશેરી, નાગરશેરી, મણિયારાશેરી, વાણીયા શેરી, ગલેમંડી મોટીશેરી અને ગુંદીશેરીના નાકા કરાયા…
*ભ્રષ્ટાચાર હટાવવા માટે બનેલી લોકપાલમાં જ ભ્રષ્ટાચારની ગંધ*
ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે ભારતમાં લોકપાલની નિમણૂંક કરવામાં આવી હતી. જેના માટે એક ચેરપર્સન અને ચાર સભ્યો સહિતસ્ટાફ પણ…
