એમપીમાં કમલનાથ સરકાર સામે કોંગ્રેસમાં જ અસંતોષ સામે આવતા ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ એક્ટીવ થઇ ગયા છે. તેમણે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસે બેઠક યોજી. જેમાં નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. 26 માર્ચે મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપે 16 માર્ચથી શરૂ થઇ રહેલા વિધાનસભા સત્ર પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે
Related Posts
*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…
આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરાયો
પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયુ મુખ્યમંત્રી ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સૌરભભાઇ પટેલ, , કુંવરજીભાઇ…
*‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા આંતરાષ્ટ્રીય ફ્લાવર શૉનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો શુભારંભ*
*‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા આંતરાષ્ટ્રીય ફ્લાવર શૉનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો શુભારંભ* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી…
