ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્રમાં ABVPના કાર્યકર્તાઓ ઘૂસી જતાં હોબાળો થયો હતો. NSUI દ્વારા આ વાતનો વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે ABVP અને NSUIના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા.જો કે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બંને જૂથ દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરી નારેબાજીઓ કરવામાં આવી હતી. સેનેટની ચૂંટણીમાં 10માંથી 2 મેડિકલ અને ડેન્ટલની બેઠક બિન હરીફ જાહેર થઈ છે. 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં અત્યાર સુધીમાં આવેલા પરિણામમાં 6માં NSUI અને 2માં ABVPનો વિજય થયો છે
Related Posts
નિત્યાનંદ આશ્રમ કાંડ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાના શરતી જામીન મંજૂર
અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન…
કાંકણપુર કોલેજમાં પંચ પ્રકલ્પ અંતર્ગત “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ” વિષયક નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ*
*કાંકણપુર કોલેજમાં પંચ પ્રકલ્પ અંતર્ગત “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ” વિષયક નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ* એબીએનએસ, વી.આર. ગોધરા: શ્રી જે.એલ.કે.…
*CM योगी का आदेश, सभी DM को रोजाना सुबह 9 बजे से करना होगा काम*
मुख्यमंत्री योगी आदित्यनाथ कोरोना काल में प्रशासनिक व पुलिस अधिकारियों के काम के लिए नई व्यवस्था दी है। उनका कहना…
