મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી છોડી ચુક્યા છે. ત્યારે આ સમયે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. કમલનાથ જૂથથી નારાજ સિંધિયા ભાજપના કોઇ મોટા નેતાના સંપર્કમાં હોવાની વાત ચર્ચાઇ રહી છે. એમપીના રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેઓ સોમવારે સાંજે અચાનક દિલ્હી આવી ગયા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ સિંધિયાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Related Posts
બે સિંહણો ત્રણ સિંહબાળ સાથે રોડ પર ભ્રમણ કરવા નીકળ્યા હોય તેમ ફરી રહ્યા છે
રાજુલાના પીપાવાવ રેલવે કોલોની નજીક બે સિંહણો ત્રણ સિંહબાળ સાથે રોડ પર ભ્રમણ કરવા નીકળ્યા હોય તેમ ફરી રહ્યા છે
આણંદ : ફટાકડાના ગોડાઉન માં લાગી ભીષણ આગ.
આણંદ નગરપાલિકા પાસે આવેલ મયુર ફટાકડાના ગોડાઉનમાં આગ આગમાં આસપાસની દુકાનો સહિત બિલ્ડીંગને ભારે નુકશાન. આણંદ ફાયર વિભાગ ની ત્રણ…
NCP નેતા અને ઉદ્ધવ સરકારના મંત્રી ધનંજય મુંડે પર મહિલા સિંગરનો રેપનો આરોપ.
મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રી અને NCP નેતા ધનંજય મુંડે પર મુંબઈની એક પ્લેબેક સિંગરે રેપનો આરોપ લગાવ્યો છે અને…
