મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી છોડી ચુક્યા છે. ત્યારે આ સમયે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. કમલનાથ જૂથથી નારાજ સિંધિયા ભાજપના કોઇ મોટા નેતાના સંપર્કમાં હોવાની વાત ચર્ચાઇ રહી છે. એમપીના રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેઓ સોમવારે સાંજે અચાનક દિલ્હી આવી ગયા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ સિંધિયાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Related Posts
ઘરે જ બનાવો સ્વાદિષ્ટ રબડી.
*સમાચારો, અવસાનનોંધ, પ્રેસનોટ, જાહેરાત, આપવા માટે વોટ્સઅપ નમ્બર ૯૭૩૭૬૧૯૨૧૧*
મોરબીમાં લાગશે lockdown
સોમવારથી અડધા દિવસનું લોકડાઉન કોરોના કેસ વધતા વેપારી એસો.નો નિર્ણય સોમવારથી શહેરની દુકાનો અડધો દિવસ ખુલી રહેશે બપોરે બે વાગ્યા…
મામલતદાર કચેરીએ તલાટીએ નોંધ પડાવવા માટે 500ની માંગણી
હળવદ: પંથકમાં સરકારી કામકાજ માટે સરકારી બાબુને કામકાજ ઝડપી કરવા માટે અધિકારીઓને નિવેજ ધરાવો તો તાત્કાલિક કામ થાય છે. આવો…
