મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી છોડી ચુક્યા છે. ત્યારે આ સમયે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. કમલનાથ જૂથથી નારાજ સિંધિયા ભાજપના કોઇ મોટા નેતાના સંપર્કમાં હોવાની વાત ચર્ચાઇ રહી છે. એમપીના રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેઓ સોમવારે સાંજે અચાનક દિલ્હી આવી ગયા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ સિંધિયાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Related Posts
*દિલ્હી ખાતે શાહી મહેલ જેવી હોટલમાં રાત વિતાવશે ટ્રમ્પ*
દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે રાત તેઓ દિલ્હી ખાતે વિતાવશે ટ્રમ્પ કોઈ હોટલમાં રોકાણ…
અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ ની ઘટના.
અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ ની ઘટના હુમલામાં એક શખ્સ ઘાયલ થયો હોવાની માહિતી 2 થી વધું હુમલાખોરો…
*રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા*
*રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ…
