મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી છોડી ચુક્યા છે. ત્યારે આ સમયે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. કમલનાથ જૂથથી નારાજ સિંધિયા ભાજપના કોઇ મોટા નેતાના સંપર્કમાં હોવાની વાત ચર્ચાઇ રહી છે. એમપીના રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેઓ સોમવારે સાંજે અચાનક દિલ્હી આવી ગયા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ સિંધિયાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Related Posts
પૂર્વ સાંસદ ડો.કિરીટભાઇ સોલંકીને ડો.આંબેડકરની પંચધાતુ પ્રતિમા આપી સન્માનિત કરાયા.
પૂર્વ સાંસદ ડો.કિરીટભાઇ સોલંકીને ડો.આંબેડકરની પંચધાતુ પ્રતિમા આપી સન્માનિત કરાયા. અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડો.કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ…
*📍અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતેથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો મોટો જથ્થો પકડાયો*
*📍અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતેથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો મોટો જથ્થો પકડાયો*
મોની રોયનો અદ્ભૂત અંદાજ.
મોની રોયનો અદ્ભૂત અંદાજ.
