મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી છોડી ચુક્યા છે. ત્યારે આ સમયે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. કમલનાથ જૂથથી નારાજ સિંધિયા ભાજપના કોઇ મોટા નેતાના સંપર્કમાં હોવાની વાત ચર્ચાઇ રહી છે. એમપીના રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેઓ સોમવારે સાંજે અચાનક દિલ્હી આવી ગયા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ સિંધિયાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Related Posts
ડીસા એસીડબલ્યુ હાઇસ્કુલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના સાથે આખા…
ગાંધીનગર શિક્ષકો માટે સારા સમાચાર
ગાંધીનગર શિક્ષકો માટે સારા સમાચારઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે સરકારે આપી મંજૂરી, કુલ 6616 અધ્યાપકોની ભરતી થશે ટૂંક સમયમાં પ્રક્રિયા…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર દ્વારા આજે એક અનોખું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર દ્વારા આજે એક અનોખું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વાત છે અમિરો ના રોડની… સાંભળીને નવાઇ લાગે…
