Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*સુરત વરાછામાં કારને લોક મારી દેતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ*

વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારાનો પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારને લોક મારવામાં આવતા હંગામો થયો હતો. જોકે પોલીસની ફરજમાં રુકાવટ કરવાના…

દૂધના ટેન્કરમાંથી ૧૫ લાખનો દારૂ પકડાયો

રાજકોટ: ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખસને રૂ. ૧૫ લાખના દારૂ સાથે ઝડપી લેવામાં…

*વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગાળો આપનાર બે શખ્શો*

સામેફરિયાદ વિરમગામ ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના રાજુ ઓડેદરા અને સાગર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી મોબાઈલ ફોન પર બીભત્સ ગાળો બોલી ધાર્મિક…

નિત્યાનંદ આશ્રમ કાંડ: પ્રાણપ્રિયા અને પ્રિયતત્ત્વાના શરતી જામીન મંજૂર

અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે બે સાધ્વીઓના શરતી જામીન મંજૂર થયા છે. મિર્ઝાપુર કોર્ટે રેગ્યુલર જામીન…

*ખોદકામ દરમિયાન મોહાલીમાં બિલ્ડિંગ ધરાશાયી અનેક લોકો કાટમાળમાં દબાયા*

પંજાબનાં મોહાલીમાં શનિવારનાં બિલ્ડિંગનાં પાયાનાં ખોદકામ દરમિયાન એક ભયંકર અકસ્માત થયો. જાણકારી પ્રમાણે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેમાં…

હળવદનાં ૩૨ ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતાં લોકો બોરનું પાણી પીવા મજબૂર

મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને…

*મોદીથી ફફડી ગયેલા ઇમરાન ખાને ભારતને કહ્યું- હુમલો ના કરતા*

વડાપ્રધાન મોદીના પાકિસતાનને યુદ્ધમાં દસ દિવસમાં ધૂળ ચટાડવાવાળા નિવેદન બાદથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કયાંયથી…

મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનો ભંગ કરાશે તો પરમિટ સસ્પેન્ડ થશે

મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે એ ઍક્સ્પ્રેસ-વે પર પ્રવાસી બસ માટે પ્રતિ કલાક ૮૦ કિ.મી., જયારે નાના…

*રાજ્યમાં ત્રણ શંકાસ્પદ દર્દી, બે SVPમાં અને એક રાજકોટ સિવિલમાં દાખલ, એકનો રિપોર્ટ પોઝિટીવ હોવાની શક્યતા*

આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ…