રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન

*બ્રેકિંગ ન્યૂઝ:* *રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન* અમદાવાદમાં વહેલી સવારે થયું નિધન અણધાર્યા નિધનથી પોલીસબેડામાં શોક. 1984ની બેચનાં હતા IPS. 62…

અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે.

અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે.ફાયરબ્રિગેડ ની 4 ટીમ પહોચી ઘટના સ્થળે. મકાનના 3 લોકોને બહાર નીકળવામાં આવ્યા. સારવાર…

જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18 વરસ થી બનાવે છે

ભગવાન શ્ની જગન્નાથજી 144 મી રથયાત્રા નજીક ના દિવસો મા આવે છે…આ મદિરના જય જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18…

અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત.

અમદાવાદ અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત. અમદાવાદના શિવરંજની પાસે મોડી રાત્રે કાર…

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને સતત સાતમાં વર્ષે દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સ્થાન મળ્યું છે.

કઠોર પરિશ્રમ તથા શુભ આશયથીપ્રગતી તથા સિધ્ધી પ્રાપ્ત થાય છે : સંજય વકીલગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને…

અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ

અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ અમદાવાદ શહેરના ખોખરા ના મ્યુનિસિપલ સ્લમ કવાઁટસ ના ૭૩૨…

સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ફુલઝર ગામની નદી પરના બેઠા પૂલ પર પાણી ફરી વળ્યાં
પૂલ પર પાણી

સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ફુલઝર ગામની નદી પરના બેઠા પૂલ પર પાણી ફરી વળ્યાંપૂલ પર પાણી, 10 ગામોનો રસ્તો બંધ…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ…

રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી
એસ.ઓ.જી નર્મદા પોલીસ

રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીએસ.ઓ.જી નર્મદા પોલીસ રાજપીપલા, તા 29રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના…

જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.

જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.ઓમ શાંતિ.. રાજકોટના પત્રકાર – કોંગ્રેસી આગેવાન ઉષાકાંતભાઇ માંકડ એ સૌરાષ્ટ ગુજરાતના પ્રતિષ્ઠિત દૈનિકોમાં ફરજ બજાવી…