ભગવાન શ્ની જગન્નાથજી 144 મી રથયાત્રા નજીક ના દિવસો મા આવે છે…આ મદિરના જય જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18 વરસ થી બનાવે છે.આ વાઘા નુ કાપડ 48 મીટર હોય છે…સુરત.મથુરા.વુદાવન થી કાપડ લાવે છે.જરી પ્રોકેટ.વેલવેટ.કલકતી કાપડ લાવે છે..આ વાઘા નુ કામ અખાત્રીજ શરુ કરે છે..રાત દીવસ કામ કરે છે
Related Posts
કોરોના રસીકરણ update ૨૦.૦૦ કલાક ૩૧.૦૧.૨૦૨૧ આજે રસીકરણ કરવામાં આવેલ વ્યક્તિઓની સંખ્યા ૭૧,૫૩૪
કોરોના રસીકરણ update ૨૦.૦૦ કલાક ૩૧.૦૧.૨૦૨૧ આજે રસીકરણ કરવામાં આવેલ વ્યક્તિઓની સંખ્યા ૭૧,૫૩૪ અત્યાર સુધીમાં કુલ રસીકરણ કરેલ વ્યક્તિઓની સંખ્યા…
અંબાજી વન વિભાગ ના આર એફ ઓ પી એમ ભૂતડિયા ની સુંદર કામગીરી
ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામ મા બે ટ્રેકટર લાકડા આપવામા આવ્યા અંબાજી નજીક આવેલા અંતિમ ધામ મા છેલ્લાં…
દેડીયાપાડા તાલુકો-૨૫૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે
નર્મદા જિલ્લામાં મેઘરાજાનો વિરામ દેડીયાપાડા તાલુકો-૨૫૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે રાજપીપલા,તા 3 નર્મદા જિલ્લામાં આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન…
