ભગવાન શ્ની જગન્નાથજી 144 મી રથયાત્રા નજીક ના દિવસો મા આવે છે…આ મદિરના જય જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18 વરસ થી બનાવે છે.આ વાઘા નુ કાપડ 48 મીટર હોય છે…સુરત.મથુરા.વુદાવન થી કાપડ લાવે છે.જરી પ્રોકેટ.વેલવેટ.કલકતી કાપડ લાવે છે..આ વાઘા નુ કામ અખાત્રીજ શરુ કરે છે..રાત દીવસ કામ કરે છે
Related Posts
જાણીતા અભિનેતા અને નિર્દેશક તારીક શાહનું દેહાવસાન
બોલીવૂડ જગતથી આવ્યા વધુ માઠા સમાચાર જાણીતા અભિનેતા અને નિર્દેશક તારીક શાહનું દેહાવસાન મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો બાગેશ્વર બાબા જણાવે ડ્રગ્સ ક્યાંથી આવે છે?… બાગેશ્વર ધામ રાજકોટમાં…
સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું.
સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું. એક મહિનાના સમયગાળા દરમિયાન ૨૦ ઇંચ બાય ૩૦…
