ભગવાન શ્ની જગન્નાથજી 144 મી રથયાત્રા નજીક ના દિવસો મા આવે છે…આ મદિરના જય જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18 વરસ થી બનાવે છે.આ વાઘા નુ કાપડ 48 મીટર હોય છે…સુરત.મથુરા.વુદાવન થી કાપડ લાવે છે.જરી પ્રોકેટ.વેલવેટ.કલકતી કાપડ લાવે છે..આ વાઘા નુ કામ અખાત્રીજ શરુ કરે છે..રાત દીવસ કામ કરે છે
Related Posts
સુરત શહેર અને જિલ્લા ઉપરાંત નવસારી સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ચોરીઓ કરીને નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો.
સુરત શહેર અને જિલ્લા ઉપરાંત નવસારી સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ચોરીઓ કરીને નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો…
*Rupa Mehta ; The Success Lady* *બાળકને દીકરા-દીકરી નહી, બાળક તરીકે ઉછેરો ; રુપા મહેતા* *શંખનાદ : શૈલેશ રાવલ* *9825072718*
1960માં જન્મેલી રુપા તેર વર્ષે નાટક ક્ષેત્રે પ્રથમ પગલું માંડે છે, પરિમા, જોન ઓફ આર્ક અને સરદાર પટેલ નાટકના મુખ્ય…
મીડિયા રિપૉર્ટ્સ પર ફરિયાદ બંધ કરો: સુપ્રીમ કોર્ટ
મીડિયા રિપૉર્ટ્સ પર ફરિયાદ બંધ કરો: સુપ્રીમ સુપ્રીમ કૉર્ટે કહ્યું કે મીડિયાને કાયદાકીય કાર્યવાહી વિશે ટિપ્પણી કરવા અને લખવાનો અધિકાર…
