ભગવાન શ્ની જગન્નાથજી 144 મી રથયાત્રા નજીક ના દિવસો મા આવે છે…આ મદિરના જય જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18 વરસ થી બનાવે છે.આ વાઘા નુ કાપડ 48 મીટર હોય છે…સુરત.મથુરા.વુદાવન થી કાપડ લાવે છે.જરી પ્રોકેટ.વેલવેટ.કલકતી કાપડ લાવે છે..આ વાઘા નુ કામ અખાત્રીજ શરુ કરે છે..રાત દીવસ કામ કરે છે
Related Posts
માલધારી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે– પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રીશ્રી ભુજના અજરખપુર એલએલડીસી ખાતે આયોજીત રાષ્ટ્રીય માલધારી યુવા…
અમદાવાદની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વહયો દાનનો પ્રવાહ: “જસ્ટ ૧૦૦” સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના ૧૦૦૦ સેવા કર્મીઓ માટે રાશન કીટ વિતરણ કરાઇ
અમદાવાદની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વહયો દાનનો પ્રવાહ: “જસ્ટ ૧૦૦” સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના ૧૦૦૦ સેવા કર્મીઓ માટે રાશન…
*જામનગરના આંગણે જાજરમાન ઉત્સવ* *ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટરનું જામનગરની જનતાને નિમંત્રણ* જીએનએ જામનગર:…
