ભગવાન શ્ની જગન્નાથજી 144 મી રથયાત્રા નજીક ના દિવસો મા આવે છે…આ મદિરના જય જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18 વરસ થી બનાવે છે.આ વાઘા નુ કાપડ 48 મીટર હોય છે…સુરત.મથુરા.વુદાવન થી કાપડ લાવે છે.જરી પ્રોકેટ.વેલવેટ.કલકતી કાપડ લાવે છે..આ વાઘા નુ કામ અખાત્રીજ શરુ કરે છે..રાત દીવસ કામ કરે છે
Related Posts
તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ..
તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ.. રેલ્વેતંત્ર અને…
રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં કર્ફ્યું અંગે આવતીકાલે લેવાશે નિર્ણય આવતીકાલે કેબિનેટની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય CMના અધ્યક્ષતામાં મળી હતી હાઇ…
*નિશાન સ્કૂલ ખાતે બાળકો માટે એક નઈ સોચ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવતા ટ્રાફિક જેસીપી*
*નિશાન સ્કૂલ ખાતે બાળકો માટે એક નઈ સોચ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવતા ટ્રાફિક જેસીપી* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર ટ્રાફિક…
