*સુરત વરાછામાં વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગનાં દરોડા, ભેળસેળ થતી હોવાની ફરિયાદ*

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી.…

*સુરતમાં કોરોના વાઈરસનો દર્દી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો*

ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના…

*ગાંધીનગરમાં પોલીસે સેકટર 20માં સરકારી મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો*

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં પણ ખેપીયાઓ…

*વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ*

મહેસાણાના વિજાપુરમાં ભેળસેળયુક્ત સીંગતેલનું કૌભાંડ ઝડપાયુ શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડા અડધા લીટરથી લઇને 15 કિલો સુધી અંદાજે અઢી લાખના…

*બેસણાં બારમામાં જમણ બંધ કરવાનો કડવા પાટીદાર સમાજનો નિર્ણય*

બેસણાં, બારમામાં જમણ બંધ કરવાનો બાવન કડવા પાટીદાર સમાજનો નિર્ણય ટૂંડાવ ગામે થયેલી સમાજની સામાન્ય સભામાં બેસણા અને બારમાના પ્રસંગે…

*કૉંગ્રેસનાં અધીર રંજનની જીભ લપસી*

કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ફરીથી એક વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમણે બીજેપીનાં એક સભ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર…

*જામકંડોરણામાં મંત્રી જયેશ રાદડિયાએ કોના પર પ્રહાર કર્યા*

રાજકોટઃ જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના ખેતરમાં પોતાને જ લણવાનો અધિકાર હોય તેવું કહ્યું છે તેમણે કહ્યું હતું…

*અમિત શાહનું એલાન રામ મંદિરમાં 15 ટ્રસ્ટીઓ હશે*

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો…

*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવી હાથમાં બંદૂક*

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 5થી 9 ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સપો 2020નું ઉદ્ધાટન કર્યું છે. દરમિયાન તેમણે…