કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ફરીથી એક વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમણે બીજેપીનાં એક સભ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરવા પર વાંધો ઉઠાવતા પીએમ મોદી માટે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે જેને સદનની કાર્યવાહીથી હટાવવો પડ્યો. લોકસભામાં કૉંગ્રેસ સંસદીય દળનાં નેતા અધીર રંજને કહ્યું કે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક યુગમાં રહેતા હતા, જ્યારે આપણે ભૌતિક યુગમાં છીએ ત્યારબાદનાં એક શબ્દએ સદનમાં હોબાળો મચાવ્યો આ દરમિયાન તેમની બીજેપીનાં કેટલાક સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી થઈ.
Related Posts
નર્મદાના પૂરના પ્રકોપથી તિલકવાડા તાલુકામાં 500 થી વધુ હેક્ટર ખેતીમાં ભારે નુકસાન.
કપાસ, તુવેર, કેળાનો પાક પાણીમાં કરોડોનું નુકસાનથી ખેડૂતો પાયમાલ. રીંગણ, વાસણ, વડીયા, ચુડેશ્વર સહિતના 18 થી વધુ ગામોમાં 501 હેક્ટરમાં…
*કોરોના વાયરસને મળ્યું નવું નામ કોવિડ-19*
જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (Who) ચીનમાં ઉદ્ભવેલા ઘાતક કોરોના વાયરસનું અધિકારિક નામ “કોવિડ-19” આપ્યું છે. આ વાયરસની પ્રથમવાર ઓળખ 31…
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા 8 જેટલા બુટલેગરોને પાસામાં જેલ મોકલવા કર્યા આદેશ.
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ દ્વારા 8 જેટલા બુટલેગરોને પાસામાં જેલ મોકલવા કર્યા આદેશ. #Jail #collector #news #pasa
