કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ફરીથી એક વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમણે બીજેપીનાં એક સભ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરવા પર વાંધો ઉઠાવતા પીએમ મોદી માટે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે જેને સદનની કાર્યવાહીથી હટાવવો પડ્યો. લોકસભામાં કૉંગ્રેસ સંસદીય દળનાં નેતા અધીર રંજને કહ્યું કે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક યુગમાં રહેતા હતા, જ્યારે આપણે ભૌતિક યુગમાં છીએ ત્યારબાદનાં એક શબ્દએ સદનમાં હોબાળો મચાવ્યો આ દરમિયાન તેમની બીજેપીનાં કેટલાક સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી થઈ.
Related Posts
*10 ફેબુ્રઆરીએ કોંગ્રેસની બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં*
કોંગ્રેસ પણ આંદોલનને આગળ ધપાવી સરકારને ભીડવવા તૈયાર છે. આગામી 10 ફેબુ્રઆરીએ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં બોલાવાઇ…
આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે, પણ બધા પતિઓ દુઃખી નથી હોતા.
આમ તો પતિ માત્ર દુઃખને પાત્ર એવું કહેવાય છે, પણ બધા પતિઓ દુઃખી નથી હોતા. (અને હોય છે એ કંઈ…
જામનગરમાં પૂર્વ મંત્રી સહિત આખો પરિવાર થયો કોરોના સંક્રમિત. કોવિડ હોસ્પિટલમાં કરાયા દાખલ.
જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી…
