કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ફરીથી એક વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમણે બીજેપીનાં એક સભ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરવા પર વાંધો ઉઠાવતા પીએમ મોદી માટે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે જેને સદનની કાર્યવાહીથી હટાવવો પડ્યો. લોકસભામાં કૉંગ્રેસ સંસદીય દળનાં નેતા અધીર રંજને કહ્યું કે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક યુગમાં રહેતા હતા, જ્યારે આપણે ભૌતિક યુગમાં છીએ ત્યારબાદનાં એક શબ્દએ સદનમાં હોબાળો મચાવ્યો આ દરમિયાન તેમની બીજેપીનાં કેટલાક સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી થઈ.
Related Posts
કોંગ્રેસ દ્વારા મોટા પ્રમાણ માં ડખો ન થાય તે માટે એક્શન પ્લાન
કોંગ્રેસ દ્વારા મોટા પ્રમાણ માં ડખો ન થાય તે માટે એક્શન પ્લાન ઉમેદવારો ને ડાયરેકટ કોલ કરી મેન્ડેટ મળ્યું હોવાની…
લડાઈ તો ૨૨ માં દિવસે શરુ થવાની છે!!!! શું તમે તૈયાર છો? શું થવાનું છે ૨૨ માં દિવસે? – ડો. વિજય ગોસ્વામી
*શું ફક્ત ૨૧ દિવસ ઘર માં રહેવાથી બધું શમી જશે????* ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ડો. વિજય ગોસ્વામીનો ખૂબ અગત્યનો લેખ લડાઈ તો ૨૨…
ASI માંથી PSI તરીકે મળ્યું પ્રમોશન પશ્ચિમ કચ્છ પોલીસના 7 ASI ને મળી બઢતી.
પશ્ચિમ કચ્છ પોલીસના 7 ASI ને મળી બઢતી ASI માંથી PSI તરીકે મળ્યું પ્રમોશન બઢતીની સાથે વિવિધ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નિમણુંક પશ્ચિમ કચ્છ પોલીસના 5…
