કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ફરીથી એક વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. તેમણે બીજેપીનાં એક સભ્ય દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરવા પર વાંધો ઉઠાવતા પીએમ મોદી માટે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે જેને સદનની કાર્યવાહીથી હટાવવો પડ્યો. લોકસભામાં કૉંગ્રેસ સંસદીય દળનાં નેતા અધીર રંજને કહ્યું કે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક યુગમાં રહેતા હતા, જ્યારે આપણે ભૌતિક યુગમાં છીએ ત્યારબાદનાં એક શબ્દએ સદનમાં હોબાળો મચાવ્યો આ દરમિયાન તેમની બીજેપીનાં કેટલાક સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી થઈ.
Related Posts
હવે સુરતમાં ફેરિયાઓને ફરજીયાત આઈકાર્ડ બનાવવું પડશે : બહારના ફેરિયા પર પ્રતિબંધ બહારના ફેરિયાઓ જણાઈ આવશે તો રજિસ્ટ્રેશન રદ્દ કરાશે
સુરતમાં વધતા દબાણ અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા મનપાએ નવી નીતિ અપનાવી છે જેમાં સુરત બહારના ફેરિયાઓને શહેરમાં પ્રવેશવા…
ગાંધીજીના જીવન-કવન પર આધારિત હૃદયસ્પર્શી નાટક “ભારત ભાગ્યવિધાતા” આલેખનઃ રમેશ તન્ના.
ગઈ કાલે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિશાળ અને ભવ્ય સભાખંડમાં ગાંધીજીના જીવન-કવન પર આધારિત નાટક “ભારત ભાગ્યવિધાતા” જોયું. ગાંધીજન…
2 કરોડના રેકોર્ડ બ્રેક વેચાણ સાથે 15માં દિવ્યકળા મેળાની થઈ પુર્ણાહુતી.
2 કરોડના રેકોર્ડ બ્રેક વેચાણ સાથે 15માં દિવ્યકળા મેળાની થઈ પુર્ણાહુતી. અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના…
