રાજકોટઃ જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના ખેતરમાં પોતાને જ લણવાનો અધિકાર હોય તેવું કહ્યું છે તેમણે કહ્યું હતું કે, ‘મારા પિતાના ખેતરમાં કરવામાં આવેલી ખેતી પર લણવાનો અધિકાર મારો જ છે વધુમાં તેમણે કહ્યું હતું કે મારા પિતાનું ખેતર જ્યાં સુધી વ્યવસ્થિત છે ત્યાં સુધી લણવા હું જ આવવાનો છું એટલે બીજા રાહ જોતા હોય કે ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો. પવન ગમે ત્યાંથી ઉપડે વિઠ્ઠલભાઈ સામે ભલભલા વાવાઝોડા શાંત પડી જાય છે અને પડી જવાના છે મહત્વનું છે કે મંત્રી જયેશ રાદડિયાએ કોના પર પ્રહાર કર્યા છે તે અંગે રાજકારણ ગરમાયું છે અને તર્કવિતર્ક ચાલુ થયા છે.
Related Posts
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે નવા છાત્રાલયોનાં કરાયા ઉદ્ઘાટન
*સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ‘હીરક મહોત્સવ’ની ઉજવણી કરાઈ. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે…
G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે જીએનએ અમદાવાદ: જી-20ની ભારતનીય અધ્યક્ષતા હેઠળ અમદાવાદ…
*સુરતના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ*
સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ…
