રાજકોટઃ જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના ખેતરમાં પોતાને જ લણવાનો અધિકાર હોય તેવું કહ્યું છે તેમણે કહ્યું હતું કે, ‘મારા પિતાના ખેતરમાં કરવામાં આવેલી ખેતી પર લણવાનો અધિકાર મારો જ છે વધુમાં તેમણે કહ્યું હતું કે મારા પિતાનું ખેતર જ્યાં સુધી વ્યવસ્થિત છે ત્યાં સુધી લણવા હું જ આવવાનો છું એટલે બીજા રાહ જોતા હોય કે ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો. પવન ગમે ત્યાંથી ઉપડે વિઠ્ઠલભાઈ સામે ભલભલા વાવાઝોડા શાંત પડી જાય છે અને પડી જવાના છે મહત્વનું છે કે મંત્રી જયેશ રાદડિયાએ કોના પર પ્રહાર કર્યા છે તે અંગે રાજકારણ ગરમાયું છે અને તર્કવિતર્ક ચાલુ થયા છે.
Related Posts
*સુરતમાં કોરોના વાઈરસનો દર્દી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો*
ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના…
*મારું સમન્સ નીકળે તો જીતુ વાધાણીનું પણ સમન્સ નીકળે: યુવરાજ સિંહ જાડેજા* જીતુ વાધાણી, અસિત વોરા, અવધેશ પટેલ, અવિનાશ પટેલના…
સાઉથ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે થયું અવસાન.
સાઉથ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આંધ્રપ્રદેશના ગુંટૂરમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ…
