રાજકોટઃ જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના ખેતરમાં પોતાને જ લણવાનો અધિકાર હોય તેવું કહ્યું છે તેમણે કહ્યું હતું કે, ‘મારા પિતાના ખેતરમાં કરવામાં આવેલી ખેતી પર લણવાનો અધિકાર મારો જ છે વધુમાં તેમણે કહ્યું હતું કે મારા પિતાનું ખેતર જ્યાં સુધી વ્યવસ્થિત છે ત્યાં સુધી લણવા હું જ આવવાનો છું એટલે બીજા રાહ જોતા હોય કે ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો. પવન ગમે ત્યાંથી ઉપડે વિઠ્ઠલભાઈ સામે ભલભલા વાવાઝોડા શાંત પડી જાય છે અને પડી જવાના છે મહત્વનું છે કે મંત્રી જયેશ રાદડિયાએ કોના પર પ્રહાર કર્યા છે તે અંગે રાજકારણ ગરમાયું છે અને તર્કવિતર્ક ચાલુ થયા છે.
Related Posts
*ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતા યુપીના બે મંત્રીઓ*
*ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લેતા યુપીના બે મંત્રીઓ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ઉત્તર પ્રદેશ…
સેવાકીય પ્રવૃત્તિ સમાજનાં ઘડતરનો પાયો છે.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં ભણતા એવા વિદ્યાર્થીઓ કે જેઓની આર્થીક સ્થિતી નબળી છે તથા કોલેજની ફી…
*કીડઝી પ્રિસ્કૂલ, ગાંધીનગર ખાતે “વાર્ષિકોત્સવ” યોજાયો વિદ્યાર્થીઓનું કરાયું બહુમાન*
*કીડઝી પ્રિસ્કૂલ, ગાંધીનગર ખાતે “વાર્ષિકોત્સવ” યોજાયો વિદ્યાર્થીઓનું કરાયું બહુમાન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: The Earth – Part of Universe…
