રાજકોટઃ જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના ખેતરમાં પોતાને જ લણવાનો અધિકાર હોય તેવું કહ્યું છે તેમણે કહ્યું હતું કે, ‘મારા પિતાના ખેતરમાં કરવામાં આવેલી ખેતી પર લણવાનો અધિકાર મારો જ છે વધુમાં તેમણે કહ્યું હતું કે મારા પિતાનું ખેતર જ્યાં સુધી વ્યવસ્થિત છે ત્યાં સુધી લણવા હું જ આવવાનો છું એટલે બીજા રાહ જોતા હોય કે ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો. પવન ગમે ત્યાંથી ઉપડે વિઠ્ઠલભાઈ સામે ભલભલા વાવાઝોડા શાંત પડી જાય છે અને પડી જવાના છે મહત્વનું છે કે મંત્રી જયેશ રાદડિયાએ કોના પર પ્રહાર કર્યા છે તે અંગે રાજકારણ ગરમાયું છે અને તર્કવિતર્ક ચાલુ થયા છે.
Related Posts
*જામનગર જીલ્લા પંચાયત ખાતે સરપંચો અને તલાટીમંત્રીઓ માટે સિવિલ ડીફેન્સ અંગે તાલીમનું આયોજન કરાયું*
*જામનગર જીલ્લા પંચાયત ખાતે સરપંચો અને તલાટીમંત્રીઓ માટે સિવિલ ડીફેન્સ અંગે તાલીમનું આયોજન કરાયું* જામનગર, સંજીવ રાજપૂત: જીલ્લા…
*જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો* *જામનગર તા.6 ઓગસ્ટ*, રાજ્યપાલ શ્રી…
એક જ દિવસમાં તૂટ્યા બધા રેકોર્ડ, મોતના આંકડાએ ચિંતા વધારી. હજી કેટલા લોકોનો જીવ લેશે?
કોરોના વાયરસની બીજી લહેરે સમગ્ર ભારતમાં તાંડવ મચાવી રાખ્યો છે. રોજ કોરોના વાયરસના નવા અને બિહામણા રેકોર્ડ બની રહ્યા છે.…
