ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો સંદિગ્ધ કેસ નોંધાયો છે. ગુજરાતના સુરતમાં પણ એક દર્દીને અલગ રાખવામાં આવ્યો હતો. તેનો મેડિકલ ટેસ્ટ થઈ રહ્યો હતો. પણ 4 ફેબ્રુઆરીએ તે અચાનક ભાગી ગયો. સુરતના આ દર્દીની ઉંમર 41 વર્ષની છે અને તે વરાછા વિસ્તારનો રહેવાસી છે. 19 જાન્યુઆરીના રોજ તે ચીનથી પરત ફર્યો હતો. ત્રણ ચાર દિવસ બાદ શરદી, ઉધરસ અને તાવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. એ પછી તેને આઈસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તક મળતા જ તે ભાગી છૂટ્યો હતો
Related Posts
અમદાવાદ શહેર ના આવેલ પ્રાચીન દેરાસરના મૂળનાયક ભગવાન ના ઘેર બેઠા દર્શન. જરૂરી વિગત સાથે……. તમે કદાચ સ્વપ્ન માં વિચાર્યુ નહિ હોય.
અમદાવાદ શહેર ના આવેલ પ્રાચીન દેરાસરના મૂળનાયક ભગવાન ના ઘેર બેઠા દર્શન. જરૂરી વિગત સાથે……. તમે કદાચ સ્વપ્ન માં વિચાર્યુ…
જામનગર જિલ્લાના યુવાને મુંબઈના મેયરને આપી ધમકી. ધરપકડ કરાઈ.
*જામનગર જિલ્લાના યુવાને મુંબઈના મેયરને આપી ધમકી. ધરપકડ કરાઈ.* જામનગર: જિલ્લાના યુવક દ્વારા મુંબઇ મેયરને ફોન પર મારી નાખવાની ધમકી…
લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 02કેસ
નર્મદામા જિલ્લામાં આજે કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 02કેસ તો સાગબારા ના પાટ ગામે…
