ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો સંદિગ્ધ કેસ નોંધાયો છે. ગુજરાતના સુરતમાં પણ એક દર્દીને અલગ રાખવામાં આવ્યો હતો. તેનો મેડિકલ ટેસ્ટ થઈ રહ્યો હતો. પણ 4 ફેબ્રુઆરીએ તે અચાનક ભાગી ગયો. સુરતના આ દર્દીની ઉંમર 41 વર્ષની છે અને તે વરાછા વિસ્તારનો રહેવાસી છે. 19 જાન્યુઆરીના રોજ તે ચીનથી પરત ફર્યો હતો. ત્રણ ચાર દિવસ બાદ શરદી, ઉધરસ અને તાવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. એ પછી તેને આઈસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તક મળતા જ તે ભાગી છૂટ્યો હતો
Related Posts
એક કલાકમાં ભૂકંપના બે ઝટકાથી ધણધણી ઉઠ્યું નેપાળ : રિક્ટર સ્કેલ પર 4.7 અને 5.3ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા :…
*અમદાવાદ એરપોર્ટ પર સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાથી 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરવામાં આવી*
*અમદાવાદ એરપોર્ટ પર સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાથી 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરવામાં આવી* અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ…
⭕ ગુજરાતમાં નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત,466 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ ગુજરાતમાં 11.05.2020ના સાંજે 5 વાગ્યાથી 12.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,466 લોકોને…
