પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કરવામાં આવી છે. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજીક સૌહાર્દને મજબૂત કરવા માટે અને એક અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Related Posts
*📍હવે જે વાહનમાં દારૂની હેરફેર થશે તેને જપ્ત કરી તેની હરાજી થશે…?…*
*📍હવે જે વાહનમાં દારૂની હેરફેર થશે તેને જપ્ત કરી તેની હરાજી થશે…?…* ગુજરાતમાં દારૂ બંધી છે અને તેને લગતા કાયદાને…
*ડીસામાં ભવ્ય લોકડાયરો યોજાયો, ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ*
*ડીસામાં ભવ્ય લોકડાયરો યોજાયો, ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ* ડીસા, સંજીવ રાજપૂત: બનાસકાંઠાના ડીસાના હવાઈ પિલ્લર ખાતે…
*દિલ્હી સખ્ત થઈ હાઈકોર્ટ BJP નાં 3 નેતાઓ વિરુદ્ધ FIRનાં આદેશ*
દેશની રાજધાની દિલ્હીમાં થયેલા તોફાનો પર દિલ્હી હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે કે તે…
