પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કરવામાં આવી છે. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજીક સૌહાર્દને મજબૂત કરવા માટે અને એક અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Related Posts
સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા હવેથી ઘરઆંગણે ઉપલબ્ધ. જી.જી. હોસ્પિટલમાં થઈ શકશે નિઃશુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન
જીએનએ જામનગર: જામનગરની જી.જી. હોસ્પીટલમાં કાન, નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. સોમવાર…
મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી પ્રવર્તમાન કોરોના વાયરસ kovid 19 ની સ્થિતિ અંગે આજે બપોરે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા તબીબો તેમજ જિલ્લા મથકો ના ખાનગી ક્ષેત્ર ના તબીબો સાથે મુખ્ય મંત્રી નિવાસ સ્થાને થી વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજશે
*મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી પ્રવર્તમાન કોરોના વાયરસ kovid 19 ની સ્થિતિ અંગે આજે બપોરે રાજ્યના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે…
સેન્ટ્રલ આઈ.બીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આપી સૂચના દેશના મંત્રી અને પોલીસો પર હુમલાની આશંકા
અમદાવાદ સેન્ટ્રલ આઈ.બીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આપી સૂચના દેશના મંત્રી અને પોલીસો પર હુમલાની આશંકા તો ગૃહ પ્રધાન…
