પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કરવામાં આવી છે. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજીક સૌહાર્દને મજબૂત કરવા માટે અને એક અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ: ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લાગ્યો ઝટકો ગુજરાત હાઇકોર્ટે ચુડાસમાની વિરુદ્ધમાં આપ્યો ચુકાદો.
બ્રેકિંગ ન્યૂઝ: ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લાગ્યો ઝટકો ગુજરાત હાઇકોર્ટે ચુડાસમાની વિરુદ્ધમાં આપ્યો ચુકાદો ચુડાસમાની જીતને પડકારતી અરજીમાં આવ્યો નિર્ણય કોંગી ઉમેદવાર…
*પેટલાદના ખોડિયાર ભાગોળ વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા 3ને ઈજા* મૉં અને બે દીકરી દિવાલ નીચે દટાઈ હતી, ત્રણેયને સારવાર…
શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ મણિનગર ખાતે ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયેલ તેમાં શાળાના ટ્રસ્ટ્રીશ્રી અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ મણિનગર ખાતે ૨૬મી જાન્યુઆરીએ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયેલ તેમાં શાળાના ટ્રસ્ટ્રીશ્રી અને શાળાના…
