પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કરવામાં આવી છે. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજીક સૌહાર્દને મજબૂત કરવા માટે અને એક અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Related Posts
જીપીએસસી દ્વારા યોજાનારી વિવિધ પરીક્ષાને પગલે કેન્દ્ર આસપાસ પ્રવેશ ઉપર પ્રતિબંધ પરીક્ષા કેન્દ્રો પાસે આવેલા ઝેરોક્સ,કોપીયર મશીન બંધ રાખવા માટે આદેશ
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૧ માર્ચના રોજ લેવાનારી ગુજરાત વહીવટી સેવા વર્ગ ૧, ગુજરાત મુલ્કી સેવા…
રાયપુરમાં લેન્ડિંગ સમયે સરકારી હેલીકોપ્ટર ક્રેશ થતા 2 પાઈલોટના મૌત.
ગીતકાર અનવર સાગરનું અવસાન, અક્ષય કુમાર માટે લખ્યું હતું આ મશહૂર ગીત.
વાદા રહા સનમ’ ગીતથી પ્રખ્યાત થનારા બોલિવૂડ ગીતકાર અનવર સાગરનું 70 વર્ષની ઉંમરે નિધન પ્રખ્યાત ગીતકાર અનવર સાગરનું મુંબઇમાં અવસાન…
