પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કરવામાં આવી છે. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજીક સૌહાર્દને મજબૂત કરવા માટે અને એક અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Related Posts
*પોલીસ બની ભક્ષક કોન્સ્ટેબલે યુવતી સાથે દુષ્કર્મ કર્યું*
વડોદરા-મહિલાઓની સુરક્ષા અને સલામતીની મોટ મોટી વાતો કરતી રાજ્ય સરકાર અને વડોદરા પોલીસને શર્મસાર કરતી ઘટના બની જે પોલીસ પ્રજાની…
અમદાવાદ ખાતે AIMIM મકતમપુરા વોર્ડ મધ્યસ્થ કાર્યલય નો ઉદઘાટન અને જાહેર સભા યોજાઈ
અમદાવાદ ખાતે AIMIM મકતમપુરા વોર્ડ મધ્યસ્થ કાર્યલય નો ઉદઘાટન અને જાહેર સભા યોજાઈ અમદાવાદ: શનિવારની મોડી સાંજે અમદાવાદના જુહાપુરા લાલ…
બ્રેકિંગ ન્યુઝ…. મેક્સિકોમાં બસ ખાઈમાં પડી જતાં 18 નાં મૃત્યુ.
બ્રેકિંગ ન્યુઝ મેક્સિકોમાં બસ ખાઈમાં પડી જતાં 18 નાં મૃત્યુ મુસાફરોમાં ભારતીય પેસેન્જર પણ હતા મૃતકો ની હજી…
