પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કરવામાં આવી છે. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજીક સૌહાર્દને મજબૂત કરવા માટે અને એક અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Related Posts
ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડાભવણ પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ પ્રજાકીય આરોગ્યલક્ષી સેવાઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા.
કોવિડ-૧૯ વેક્શીનેશન સેન્ટરમાં રસીકરણના લાભાર્થીઓ સાથે વસાવાનો સીધો સંવાદ : ગ્રામજનોને પણ રસીકરણ માટે કરાયાં સમજૂત. સરકારની માર્ગદર્શિકા મુજબ અગ્રતાક્રમમાં…
આજે નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામા મેઘરાજાનો વિરામ રાજપીપલા મા તડકો ઉઘાડ નીકળયો
દેડીયાપાડા તાલુકો-૨૦૩૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રાજપીપલા, તા 25 આજે નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામા મેઘરાજાએ વિરામલેતા તડકો ઉઘાડ…
*📍લોકસભા ચૂંટણી 2024/ દક્ષિણ ચેન્નાઈ સંસદીય મતવિસ્તાર હેઠળનાં સાલીગ્રામમ વિસ્તારમાં મતદાન મથક પર મતદાનની તૈયારીઓ ચાલી રહી છે*
*📍લોકસભા ચૂંટણી 2024/ દક્ષિણ ચેન્નાઈ સંસદીય મતવિસ્તાર હેઠળનાં સાલીગ્રામમ વિસ્તારમાં મતદાન મથક પર મતદાનની તૈયારીઓ ચાલી રહી છે* 2024ની સામાન્ય…
