પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલી જાહેરાત બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં 15 ટ્રસ્ટીઓ હશે. જેમાં એક દલિત ટ્ર્સ્ટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા કરવામાં આવી છે. બુધવારે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજીક સૌહાર્દને મજબૂત કરવા માટે અને એક અભૂતપૂર્વ નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Related Posts
રાજસ્થાનના ચિતૌડગઢમાં RSS સંયોજકની હત્યા બાદ તણાવપૂર્ણ સ્થિતિ ધારા 144 લાગુ
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં GISFS ના ઘાયલ ગાર્ડનું સારવાર દરમ્યાન અવસાન થતાં નીકળી અંતિમયાત્રા*
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં GISFS ના ઘાયલ ગાર્ડનું સારવાર દરમ્યાન અવસાન થતાં નીકળી અંતિમયાત્રા* અમદાવાદ, સંજીવ રાજપૂત, 12 જૂનના રોજ અમદાવાદના…
૧૮ વર્ષથી નાની ઉમરના બાળકને મુશ્કેલીમાં જુઓ ત્યારે ડાયલ કરો હેલ્પલાઇન નંબર ૧૦૯૮
* જામનગર: કેન્દ્ર સરકાર પુરસ્કૃત ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ બાળકો માટે સમગ્ર દેશમાં ૨૪ કલાક કામ કરતી ટેલીફોનીક ટોલ ફ્રી ફોન…
