સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આરોગ્ય વિભાગે પનીરના નમુના લઈ લેબમાં મોકલ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે. જો પનીરમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના સંચાલકને નોટિસ પાઠવી દંડની રકમ વસુલવામાં આવશે.
Related Posts
રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમાર ના ધર્મ પત્ની અમિ શિવરામને મુંબઈના ફાઉન્ડેશન પીપલ તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ એનાયત.
રાજપીપળા,તા. 13 રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારના ધર્મપત્ની અમી શિવરામને મુંબઈના ફાઉન્ડેશન પીપલ તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ…
*📌રાજકોટ બસ પોર્ટમાં દારૂની બોટલો મળી*
*🗯️BREAKING* *📌રાજકોટ બસ પોર્ટમાં દારૂની બોટલો મળી* બસ પોર્ટ નાં ચોથા માળે દારૂની બોટલો મળી બીયર ના ટીન,…
*📍વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળાનો પ્રારંભ*
*📍વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળાનો પ્રારંભ* રાજ્યભરના ૫૦ જેટલા સખી મંડળો દ્વારા નિર્મિત વસ્તુઓ બજાર કરતા સસ્તા…
