સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આરોગ્ય વિભાગે પનીરના નમુના લઈ લેબમાં મોકલ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે. જો પનીરમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના સંચાલકને નોટિસ પાઠવી દંડની રકમ વસુલવામાં આવશે.
Related Posts
કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે”રૂહાની” – ગુરસિમરન કૌર દ્વારા એકલ કલા પ્રદર્શન.
કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે“રૂહાની” – ગુરસિમરન કૌર દ્વારા એકલ કલા પ્રદર્શન. પ્રદર્શન નું ઉદ્ઘાટન ઇમરાન ખેડાવાલા (ધારાસભ્ય જમાલપુર-ખાડિયા, વિધાનસભા),…
लव जिहाद पर चर्चा केरल की मशहूर लेखिका कमला दास उर्फ़ कमला सुरैया की चर्चा किये बिना अधूरी है …
लव जिहाद पर चर्चा केरल की मशहूर लेखिका कमला दास उर्फ़ कमला सुरैया की चर्चा किये बिना अधूरी है ……
રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન
રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન રાજપીપલા, તા.4 રાજપીપલા અને ભરૂચ ખાતે બે જિલ્લા ઓમા આવતીકાલે5મીએસાચા આદિવાસી અધિકાર બચાવ…
