સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આરોગ્ય વિભાગે પનીરના નમુના લઈ લેબમાં મોકલ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે. જો પનીરમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના સંચાલકને નોટિસ પાઠવી દંડની રકમ વસુલવામાં આવશે.
Related Posts
*હોસ્પિટલમાંથી સાજા થઇને બહાર આવેલા દર્દીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી …*
તેઓને નીચે મુજબ દરરોજ આપવામાં આવતા હતા 1. વિટામિન C -1000 2. વિટામિન E દવા. 3. સવારે 10:00 વાગ્યે 15-20…
*સુરતમાં કોર્પોરેટર દિનેશ કાછડિયા કાયમી વિવાદો માંજ રહે છે*
સુરતના કોર્પોરેટરે મનપાના અધિકારીઓને આપી ધમકી અહીં 8 વાગ્યા પછી આવ્યા તો ગાડી સળગાવી દઈશ દિનેશ કાછડિયા વિવાદોમાં ઘેરાયા છે…
માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો.
માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો સંવેદનાનું સરનામું: કશિશ દે નાયક ભાવના દે ના પરિવારે…
