સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આરોગ્ય વિભાગે પનીરના નમુના લઈ લેબમાં મોકલ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે. જો પનીરમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના સંચાલકને નોટિસ પાઠવી દંડની રકમ વસુલવામાં આવશે.
Related Posts
રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાથી સિધ્ધાર્થ પટેલ, ગૌરવ પંડ્યા, અર્જુન મોઢવાડીયા, જયરાજસિંહ પરમાર, હિમાંશુ પટેલ, કદીર પીરઝાદાનું નામ મોખરે
ગુજરાત રાજ્યમાં થોડા દિવસમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસમાં દાવેદારમાં હાલ 4 નામ મોખરે ચાલી રહ્યા છે. ત્યારે…
ગાંધીનગર ખાતે મળેલી સર્વોચ્ચ સમિતિની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને સંરક્ષણ રાજ્યમંત્રીએ ડિફેન્સ એક્સપો-2022ની તૈયારીઓની કરી સમીક્ષા
ગાંધીનગર: ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આદરણીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટની સહ અધ્યક્ષતામાં 22 ફેબ્રુઆરી 2022ના રોજ…
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નકલી તબીબને ઝડપી પાડયો.અનીશ નામના નકલી તબીબને ઝડપી પાડયો.
કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર કરતો હતો મેડીકલ પ્રેક્ટિસ… પોલીસે મેડીકલ પ્રેક્ટિસ ના સાધનો તથા જુદી જુદી કંપનીઓ ની દવા…
