સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આરોગ્ય વિભાગે પનીરના નમુના લઈ લેબમાં મોકલ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા એકમોમાં ફફડાટ ફેલાયો છે. જો પનીરમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના સંચાલકને નોટિસ પાઠવી દંડની રકમ વસુલવામાં આવશે.
Related Posts
ભારતના લોકપ્રિય કલાકારોના કથ્થક પર્ફોર્મન્સનો લાભ લેવા સજ્જ થઇ જાઓ.
અમદાવાદ, 27 જાન્યુઆરી, 2021 – સંજુક્તા સિન્હા ડાન્સ કંપની અમદાવાદ આર્ટ ફેસ્ટિવલ લઇને આવી રહ્યું છે, જેમાં ભારતના પ્રખ્યાત કથ્થક…
*BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ, ટર્નઓવર વધીને 4,050 કરોડ*
મુંબઈ બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર 4,050 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. આજે બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં4,050.61 કરોડનું રેકોર્ડ…
*બોર્ડની પરીક્ષા માટે ફોર્મ પ્રક્રિયા શરુ* ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ 16 ડિસેમ્બર સુધી…
