ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મીઠાપાણીની તાપી નદી આધારિત યોજનામાં ખામીઓ જાણતા પ્રભારીમંત્રી રાજપીપળા તપાસ અર્થે દોડી આવ્યા.
85 ટકા ગામોને પાણી ન મળતા સાંસદ મનસુખ વસાવા સહિત અધિકારીઓ અને તપાસની ટીમના રાજપીપળામાં ધામા. રાજપીપળા સર્કિટ હાઉસમાં પ્રભારી…
