નાંદોદ ધારાસભ્ય પીડી વસાવાની મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ખાતર પૂરું પાડવા લેખિત રજૂઆત. નર્મદામાં ખાતરની અછત સામે ખેડૂતોમા રોષ, ધારાસભ્ય આગળ આવ્યા.
ખાતર આવે છે પણ જરૂરિયાત પ્રમાણે મળતું નથી. અન્ય કંપનીના ખાતરોનો ઉપયોગ કરવા ધારાસભ્યનું સૂચન રાજપીપળા,તા.30 રાજપીપળા સહિત નર્મદામાં ચોમાસાની…
