ભાજપના કાર્યકર નિરંજન વસાવાનો સાંસદ મનસુખ વસાવાને સણસણતો સવાલ,“તમે કેટલા લોકોને રોજગારી અપાવી?

નર્મદા ભાજપના કાર્યકર નિરંજન વસાવાએ સાંસદ મનસુખભાઈ વસાવા સામે માથું ઊંચક્યું મનસુખભાઈ ,રાજપીપલા અને નાંદોદ તાલુકો તમારો કાર્યવિસ્તાર નથી તમે…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની થશે આન બાન અને શાન સાથે ઉજવણી.

કોરોના વોરીયરનું કરવામાં આવશે સન્માન. – મુખ્ય વહીવટદારશ્રી વતી મદદનીશ કમિશનર શ્રી નિલેશ દુબેના હસ્તે થશે ધ્વજવંદન, રાજપીપલા તા 13…

નર્મદા જિલ્લામા ગઈ કાલે 10 અને આજે 10 મળી બે દિવસમા કૂલ 20 કેસ પોઝિટિવ આવ્યા.

બે દિવસમા નાંદોદ તાલુકામા -06કેસ , અને રાજપીપલા મા -08 કેસ,ગરુડેશ્વર મા -01,ડેડીયાપાડા મા -02અને સાગબારા તાલુકામા -03કેસ પોઝિટિવ આવ્યા…

ये रूस के राष्ट्रपति पुतिन जी की बेटी हैं जिन्होने दुनिया का पहला कोरोना वैक्सीन टिका लगा…!!

वही रुस के राष्ट्रपति ने सबसे पहले अपनी बेटी पर प्रयोग कर जो जोखिम लिया एेसी श्रेष्टता और त्याग से…

સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજપીપલામા ઘન કચરા વ્યવસ્થાપન નો પ્રોજેક્ટ અમલમાં.

લોક જાગ્રૂતિ અર્થે સ્વચ્છતા માટે રાજપીપલા નગરમા ઘરે ઘરે 6 ટેમ્પાઓ નગરમા ફરી કચરો ઉઘરાવે છે . ગાડી વાલા આયા…

રાજપીપળા સહિત નર્મદા માં કોરોના મહામારીને લીધે જન્માષ્ટમીનું પર્વ સાદગી થી ઉજવાયું.

રાજપીપળા સહિત નર્મદા માં કોરોના મહામારીને લીધે જન્માષ્ટમીનું પર્વ સાદગી થી ઉજવાયું. રાધાકૃષ્ણ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ભક્તોએ…

રાજપીપળાના અભિજીતસિંહ પરમારની ગૃહ મંત્રાલય તરફથીએવોર્ડ માટે પસંદગી.

રાજપીપળાના વતની અને સુરતએસીપી અભિજીત સિંહ.એમ.પરમારને કેન્દ્રીય ગૃહમંત્રીતરફથી (યુનિયનહોમ મિનિસ્ટર મેડલફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન) એવોર્ડ માટે પસંદગી થઈ રાજપીપલા તા…

નર્મદાના ઉપરવારમા અતિભારે વરસાદને કારણે કરજણડેમમાં પાણીની આવકમા ધરખમ વધારો.

ઉપરવાસના સ્ત્રાવવિસ્તારોમાં ફૂલવાડી અને ઘાંટોવીની નદીઓમા પાણીની વધતી જતી સતત સપાટી કરજણ ડેમ ૨૪ કલાકમા પ૩.૨૨ ટકા ભરાઈ જતાડેમ અડધો…