અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ.

અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક…

Big Breaking News .-સરપંચની ચૂંટણી જાહેર 29 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાનું ચાલુ.

*સરપંચની ચૂંટણી જાહેર 29 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાનું ચાલુ થશે-6 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી…

રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલો માનવતાવાદી અભિગમ વાળો પ્રોજેક્ટ એટલે “નોંધારાનો આધાર”

જ્યના અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલોમાનવતાવાદી અભિગમ વાળો પ્રોજેક્ટ એટલે “નોંધારાનો આધાર”સંવેદનશીલ અને માનવતાવાદી અધિકારી કલેકટર ડી એ શાહે નિરાધાર…

ભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ દ્વારા મલ્ટિ એજન્સી કવાયત યોજવામાં આવી.

અમદાવાદ : રાજસ્થાન અને ગુજરાતના તાલીમ વિસ્તારોમાં હાલમાં “દક્ષિણ શક્તિ” કવાયત ચાલી રહી હોવાથી તેના ભાગરૂપે, “સાગર શક્તિ” નામથી મલ્ટિ…

બ્રેકિંગ ન્યૂઝ. જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ.

બ્રેકિંગ ન્યૂઝ.જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ રોઝી બંદર પાસે ATS અને સ્થાનિક પોલીસનુ ઓપરેશન2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો…

અમદાવાદ ખાતે મુસ્તહિક હેલ્પ અને આફિયત ગ્રૂપ દ્વારા આવકના દાખલાનો મેગા કેમ્પ યોજાયો.

અમદાવાદ: અમદાવાદ ખાતે વિસ્તારના લોકોને સહયોગ અને માર્ગદર્શન હેતુ આવકના દાખલા માટેનો મેગા કેમ્પ યોજાયો જેમાં લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ…

*સ્ત્રી* નો *ઉપકાર* આપણે તો શુ *ભગવાન* પણ *ચુકવી શકતા નથી

.👍👌🏻 *સ્ત્રી* એટલે *બુદ્ધિ* થી *વિચારો* તો *સમજ બહાર નુ વ્યક્તિત્વ*, અને જો *પ્રેમ* થી *વિચારો* તો *સરળ અસ્તિત્વ*.👌🏻👍લોકો કહે…

કિન્નર સમાજમાં 200 વર્ષથી આનંદનો ગરબા ચાલે છે, માતા બહુચરા ની અપાર કૃપાથી દેવ દિપાવલીના પવિત્ર તહેવાર પર આનંદના ગરબાની હરશો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

કિન્નર સમાજમાં 200 વર્ષથી આનંદનો ગરબા ચાલે છે, માતા બહુચરા ની અપાર કૃપાથી દેવ દિપાવલીના પવિત્ર તહેવાર પર આનંદના ગરબાની…

૭ વર્ષની તપસ્યાનો અંત આવ્યો : અમદાવાદ કલેકટરના દ્વારા ૩૨ પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

અમદાવાદ: શહેર જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા ૩૨ પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.આ ૩૨…