સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું ભાજપ કાર્યકરો માની રહ્યા છે.
Related Posts
*📌તોશાખાના કેસમાં પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત*
*📌તોશાખાના કેસમાં પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત* નીચલી કોર્ટનાં નિર્ણય બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ…
*અમારા કુટુંબના બધા જ મતદારો અવશ્ય નૈતિક અને જાગૃત મતદાન કરશે* વાલીઓને મતદાન પ્રત્યે પ્રેરિત કરવા જિલ્લાના 2.50 લાખ વિદ્યાર્થીઓ…
*દેશમાં સૌ પ્રથમવાર મુસાફરો માટે ‘પાવફેક્ટ’ સર્વિસનો મુંબઈ એરપોર્ટ ખાતે પ્રારંભ*
*દેશમાં સૌ પ્રથમવાર મુસાફરો માટે ‘પાવફેક્ટ’ સર્વિસનો મુંબઈ એરપોર્ટ ખાતે પ્રારંભ* અમદાવાદ, સંજીવ રાજપૂત – અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિ. (AAHL)…
