સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું ભાજપ કાર્યકરો માની રહ્યા છે.
Related Posts
અભિવાદન સમિતિ કાગળ પર: નમસ્તે ટ્રમ્પ વેબસાઈટ પર
નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનને લઈને અહીંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ વચ્ચે…
રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ ગામના વળાંક પાસે વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માતનો નડ્યો.
રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ ગામના વળાંક પાસે વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માતનો નડ્યો. પોલીસને કારની તપાસ કરતા…
શિક્ષણ ક્ષેત્રે લોહાણા સમાજનુ ગૌરવ વધાર્યું ઉદય લાખાણી માણાવદર ના વતની અને હાલ રાજકોટ સ્થાહી થય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રસર રહેતા લોહાણા સમાજ ના લાખાણી ઉદય જગદીશભાઈ એ તાજેતરમાં પી એચ ડીની ડિગ્રી મેળવી..
શિક્ષણ ક્ષેત્રે લોહાણા સમાજનુ ગૌરવ વધાર્યું ઉદય લાખાણીમાણાવદર ના વતની અને હાલ રાજકોટ સ્થાહી થય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રસર રહેતા લોહાણા…
