સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું ભાજપ કાર્યકરો માની રહ્યા છે.
Related Posts
મહેસાણામાં માતા-પિતાએ 1 મહિનાની બાળકીનું ગળું દબાવી કરી હત્યા
મહેસાણાના કડીમાં માતા-પિતાએ પોતાની 1 મહિનાની બાળકીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્રની લાલચ રાખતા દંપતિને ત્યાં…
DEEPAK JAGTAP (RAJPIPLA ) NARMADA ……………………………… સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય…
બગસરા પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ.ગુનાના કામે નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. શ્રી અધિક પોલીસ મહાનિરીદેકશ્રી, એ.ટી.એસ.,અને કોસ્ટલ સિક્યુરીટી, ગુજરાત રાજ્ય,…
