સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું ભાજપ કાર્યકરો માની રહ્યા છે.
Related Posts
નર્મદા જિલ્લામા આજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાઆજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા રાજપીપલા,તા 15 COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.…
નાંદોદના માંગરોળ ગામે ગાંધીવાદી સંસ્થા પ્રયાસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ.
નાંદોદના માંગરોળ ગામે ગાંધીવાદી સંસ્થા પ્રયાસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ. શિબિરમાં મહેન્દ્રભાઈ દ્વારા ગ્રામ સ્વરાજ અને ગાંધી વિનોબા વિષય પર…
*આણંદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં સી.ડી.પટેલની હાર*
સહકારી સંઘની સામાન્ય ચૂંટણી યોજાયેલ જેમાં સી.ડી.પટેલ તેમજ તેમના પુત્ર અને પત્નીએ આ ચૂંટણીમાં જંપલાવેલ જેમાં સી.ડી.પટેલ દ્વારા પેટલાદ તાલુકામાં…
