સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું ભાજપ કાર્યકરો માની રહ્યા છે.
Related Posts
કોરોના સંક્રમણ નિયંત્રણ અને કોરોના સંપૂર્ણ કાબૂમાં લેવા ભારત સરકારના દિશા નિર્દેશોનું ગુજરાતમાં તા. ૨૮ ફેબ્રુઆરી સુધી ચુસ્ત પાલન કરાશે
*રાજ્ય સરકારનો નિર્ણય* *કોરોના સંક્રમણ નિયંત્રણ અને કોરોના સંપૂર્ણ કાબૂમાં લેવા ભારત સરકારના દિશા નિર્દેશોનું ગુજરાતમાં તા. ૨૮ ફેબ્રુઆરી સુધી…
6,000ની કિંમતે કોરોના વેક્સિન ઓફર કરી રહેલી નકલી વેબસાઇટ વિશે સરકારે આપી ચેતવણી
6,000ની કિંમતે કોરોના વેક્સિન ઓફર કરી રહેલી નકલી વેબસાઇટ વિશે સરકારે આપી ચેતવણી ગુરુવારે સરકારે કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ…
ઉત્તરપ્રદેશમાં 22 વર્ષીય શ્યામને માર્ગ અકસ્માતમાં ગરદનના મણકાના અતિગંભીર ફ્રેક્ચર થયું. સિવિલના સ્પાઇન તબીબોએ પીડામુક્ત કર્યો
ઉત્તરપ્રદેશમાં 22 વર્ષીય શ્યામને માર્ગ અકસ્માતમાં ગરદનના મણકાના અતિગંભીર ફ્રેક્ચર થયું. સિવિલના સ્પાઇન તબીબોએ પીડામુક્ત કર્યો.. અમદાવાદ ઉત્તરપ્રદેશ અયોધ્યાના 22…
