અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચના ઓ.
Related Posts
*મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કાર્યની પ્રત્યક્ષ જઈ સમીક્ષા કરતાં રાજ્ય શિક્ષણ મંત્રી*
*મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા કાર્યની પ્રત્યક્ષ જઈ સમીક્ષા કરતાં રાજ્ય શિક્ષણ મંત્રી* સુરત, સંજીવ રાજપૂત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં…
*જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી*
*જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી* જામનગર, સંજીવ રાજપૂત: ૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ જામનગરની…
પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરી સમુદાય ના આચાર્ય ભગવંત દિક્ષા દાનેશ્વરી આચાર્ય *ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ* કાળધર્મ પામ્યા..
પરમ પૂજ્ય ભુવન ભાનુ સુરી સમુદાય ના આચાર્ય ભગવંત દિક્ષા દાનેશ્વરી આચાર્ય *ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ* કાળધર્મ પામ્યા.. જિન શાસન ને…
