અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચના ઓ.
Related Posts
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે નવા છાત્રાલયોનાં કરાયા ઉદ્ઘાટન
*સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ‘હીરક મહોત્સવ’ની ઉજવણી કરાઈ. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે…
સ્કોડા કુશકને 3000 થી વધુ બુકિંગ સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
સ્કોડા કુશકને 3000 થી વધુ બુકિંગ સાથે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો રથ યાત્રા ના પાવન અવસરે અમદાવાદમાં ડિલિવરી આજથી શરૂ થઈ…
*📌મોહમ્મદ આઝમ ખાનની Y શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા હટાવવામાં આવી*
*📌મોહમ્મદ આઝમ ખાનની Y શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા હટાવવામાં આવી* સુરક્ષા મુખ્યાલયમાંથી એસપી તરફથી એક પત્ર મળ્યો હતો જેમાં ઉલ્લેખ…
