અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચના ઓ.
Related Posts
સુરતની એક સંસ્થાએ વરાછામા શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજીને 102 જેટલું યુનિટ રક્તદાન કરીને રાજપીપળા બ્લડ બેન્ક ને 102 યુનિટ લોહી આપતાં બ્લડ બેંકને મળ્યું જીવતદાન
રાજપીપલા બ્લડ બેન્ક મા બ્લડ ખુટ્યું! સુરતનીએક સંસ્થાએ વરાછામા શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજીને 102 જેટલું યુનિટ રક્તદાન કરીને રાજપીપળા બ્લડ…
*📍મેરઠ: SSP દ્વારા મોટી કાર્યવાહી, ૧૩૭ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી*
*📍મેરઠ: SSP દ્વારા મોટી કાર્યવાહી, ૧૩૭ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી* મેરઠમાં પોલીસ અધિકારીઓની બદલીનો મામલો સામે આવ્યો છે.…
અમદાવાદ ના ખોખરા શ્રી લશ્ર્મીનારાયણ બગીચા પાસે જ AMC ની પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા હજારો લીટર પીવા ની પાણી થયો બગાડ
અમદાવાદ ના ખોખરા શ્રી લશ્ર્મીનારાયણ બગીચા પાસે જ AMC ની પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા હજારો લીટર…
