અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચના ઓ.
Related Posts
*અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ*
*અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…
*જામનગર જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક એસ.એન.જાડેજાને ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું* જીએનએ જામનગર: જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે ફરજ બજાવતા…
*સિટી ઓફ લેક તરીકે ઓળખાતુ ઉદયપુર ભારતીય પ્રેસિડેન્સીની પ્રથમ શેરપા બેઠકની યજમાની કરશે. G20 મહેમાનોના ભવ્ય સ્વાગત માટે ઉદયપુર એરપોર્ટ…
