અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચના ઓ.
Related Posts
*LRD ભરતી પ્રક્રિયા વિવાદ, 33 ટકા મહિલા અનામત બાબતે કાયદાકીય ઉકેલ લવાશેઃ મુખ્યમંત્રી*
અમદાવાદઃ હાલ રાજ્યભરમાં LRD(લોક રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા સામેના મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન મામલે મુખ્યમંત્રી રૂપાણીએ…
અમદાવાદ માં પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરવામાં આવ્યો
અમદાવાદ* અમદાવાદમાં પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરાયો AMC ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કરાયો સિલ. મોલ દ્વારા 50%…
આજે પણ જીએસટીના નામે રાજ્યમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
જીએસટી અમલીકરણને ચાર વર્ષ પૂર્ણ થયાંઆજે પણ જીએસટીના નામે રાજ્યમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ ચાર વર્ષ દરમિયાન…
