અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચના ઓ.
Related Posts
ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા મોઢેરાના સૂર્યમંદિરને રજૂ કરતો આબેહૂબ ટેબ્લો રજૂ કરવામાં આવનાર છે.
ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા મોઢેરાના સૂર્યમંદિરને…
સહકારી ક્ષેત્રના નર્મદા જિલ્લાના આગેવાન નર્મદા સુગર અને ભરૂચ દુધધારાના ચેરમેનનુ ગામડે ગામડે સ્વાગત. નર્મદા સુગરની ચૂંટણી ગમે ત્યારે યોજાય તે માટે તૈયાર – ઘનશ્યામ પટેલ.
કોરોનાની મહામારીને આગળ ધરી વિરોધી જુથ નર્મદા સુગરની ચૂંટણી ટલ્લે ચઢાવવા વિરોધ કરી રહ્યા છે. સુગર ચેરમેન કહે છે.ચૂંટણીઓ યોજવા…
*ચીનમાં ફેલાયેલો કોરોના વાયરસ ખેડૂતોને નડયો*
દુનિયાભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યાં આ વાયરસની અસર આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો પર પણ પડી શકે છે. ગુજરાત એ…
