અમદાવાદ ના અમરાઈવાડી પોલિસ સ્ટેશન ની અંદર ના સકુંલ ની ઘટના પોલિસ સ્ટેશન ની અંદર આવેલા પાકિઁગ મા જ એક યુવકે બીજા યુવક ને છરી ના ચારેક ઘા ઝીંક્યા બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા અને તેમની વચ્ચે મોડીરાતે સમાધાન પણ થઈ જવા પામ્યું હતું જોકે અરવિંદ રાઠોડ નામ ના યુવકે પોલિસ સ્ટેશન સકુંલ ના પાકિઁગ મા કોઈ બાબતે વાત વણસતા રાકેશ ચાવડા નામ ના યુવક પર છરી વડે હુમલો કરી ને છરી ના ચારેક ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલત મા મણિનગર ની એલ જી હોસ્પિટલ મા મોડી રાતે સારવાર માટે કરાયો હતો તેને દાખલઉચ્ચ પોલિસ અધિકારી ઓને આ ઘટના અંગે ની જાણ થતા જ પોલિસ સ્ટેશન ખાતે આવી આગળ ની કાર્યવાહી હાથ ધરવાની આપી હતી સુચના ઓ.
Related Posts
*નવસારી : ચીખલી તાલુકામાં આવેલ કાંગવાઈ ગામની ઘટના* કાંગવાઈ ગામના રોહિત ફળિયામાં આવેલ ખેતરમાંથી મૃત દીપડો મળી આવ્યો તૌફીક ભાઈ…
ભૂલકા મેળામાં સુરત જિલ્લાનાં પી.એસ.ઈ. ઇન્સ્ટ્રકટર કૌશિકા પટેલની કૃતિ ગાંધીનગર ખાતે પસંદગી પામી. વિભાગીય નાયબ નિયામક કચેરી, સુરત ઝોન તથા…
આગામી દિવસોમાં ICCR સાથેના સહયોગ થકી શક્ય તે દેશ-વિદેશનાં સાંસ્કૃતિક કાર્યક્રમ-લોકનૃત્ય થઇ શકે તે માટેના કાર્યક્રમનું આયોજન
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનું શ્રેષ્ડપ્રવાસન સ્થળ: ડેસ્ટીનેશન પ્રવાસન માટેનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઉટલુક મેગેઝીનનો એવોર્ડ આપણાં સૌ માટે ગર્વની વાત:…
