કિન્નર સમાજમાં 200 વર્ષથી આનંદનો ગરબા ચાલે છે, માતા બહુચરા ની અપાર કૃપાથી દેવ દિપાવલીના પવિત્ર તહેવાર પર આનંદના ગરબાની હરશો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.પ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિત, બાપ જી મા બહુચરા માના નામ સાથે રાસ દાંડિયા મેં રમઝટ મા બહુચરાની ધૂન સાંભળીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા દ્વારકાધીશ ના મહંત રાજકુમાર તેમજ. શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ, વડોદરા શહેરના પ્રભારી વિનોદ સોલંકી ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કોર્પોરેશન નંદા બેંચ હેપ્પીનેસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ સ્નેહલ બેન પટેલ અલ્પેશ લિંબાચીયા ઘનશ્યામ ભાઈ પટેલ વિરલ ભાઈ સા નાયક પ્રમિલા કુંવર અન્નુ કુમાર અંજુ કુમાર કીર્તિ કુમાર ઉર્મિલા કુંવર ડોલી કુમાર શિવાની કુમાર અવની નાની ઢીંગલી અતુલ પુરોહિત પિતા માતાજીનો ગરબો માથે રાખીને અંજુ માંથી અને અનુ માસી એ સરગથી જો સાથે ત્રણ માળના બેડા પર જ્યોત રાખીને રાસ ગરબા રમ્યા હતા થોડી ક્ષણો માટે તો એમ જ લાગે કે માં બહુચરા સાત સાત ધરતી પર બિરાજમાન થયા છે માં બહુચરા ના આ પૃથ્વી પર હંમેશા આશીર્વાદ બન્યા રહે અને આ કોરોના ની કપરી મહામારી દૂર થાય તેવી મંજુ માસી અને અનુ માસી એ સૌને હાકલ કરી અને આશીર્વાદ આપ્યા હતા
Related Posts
पंजाब में आम आदमी पार्टी ने किए बड़े 10 एलान.
पंजाब में आम आदमी पार्टी ने किए बड़े 10 एलान* खेती के लिए 12 घण्टे मुफ्त बिजली 2500 रुपए हर…
*અંબાજી ટ્રકે બાઈકને ટક્કર મારતા અંબાજી મંદિરના ગાર્ડનું મોત*
અંબાજી છાપરી હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી મંદિરના જીઆઈએસએફના ગાર્ડનું મોત થયું…
અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી તસ્વીર યાત્રા.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ. અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાથીજણમાં આવેલા…
