EPFOનું મોટું એલાન: હવે નોકરી બદલો તો PF ખાતું નહીં કરવું પડે ટ્રાન્સફર, આવ્યો નવો નિયમ તેનો અર્થ થયો કે કોઈ કર્મચારી નોકરી બદલે છે અથવા એક કંપનીથી બીજી કંપનીમાં જોઈન કરે છે તો પીએફ ખાતા ટ્રાન્સફર કરવાનું ઝંઝટ નહીં રહે. આ કામ આપમેળે જ થઇ જશે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે. હજુ સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે તો તે PFના રૂપિયા ઉપાડી લે છે અથવા તો બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દે છે. હજુ સુધી ટ્રાન્સફર કરાવવાનું આ કામ આપમેળ થઇ જશે.આ માટે જૂની અને નવી કંપનીમાં કેટલાક કાગળ ઔપચારિકતા હોય છે જેને પૂરી કરવાની હોય છે. આ પેપર કાર્યવાહીને લઇને કેટલાક લોકો જૂની કંપનીઓમાં પીએફના પૈસા છોડી દે છે. નવી કંપનીમાં પહેલાના UAN પર જ બીજા PF ખાતા બની જાય છે. પરંતુ આ PF ખાતામાં પુરૂ બેલેન્સ નથી દેખાતું કારણ કે કર્મચારી જૂના ખાતાને નવાથી મર્જ નહોતા થઇ શકતા. હવે આ ઝંઝટ ખતમ થઇ જશે.
Related Posts
પત્નીને વાવાઝોડું તરીકે ઓળખાવનાર દરેક પતિને એક નાનકડો સંદેશ.
પ્રિય પતિદેવ, શીતળ પવનસી, છુઇમુઇ સી હતી હું…પરણીને તમને ‘Cyclone’ સાથે સરખાણી..😂 ચાર દીવાલને બનાવ્યુ ઘર તોય આજ વાવાઝોડું કહેવાણી..😂…
ટેન્ટ સીટી કેવડિયાખાતે
સાગ અને ખાખરના અનામત પ્રકારના વૃક્ષ વિના પરવાનગીએ કાપી નાખતા લલ્લુજી એન્ડ સન્સના એમડીને કેવડિયા વન વિભાનું તેડું
નર્મદા બિગ બ્રેકીંગ ટેન્ટ સીટી કેવડિયાખાતેસાગ અને ખાખરના અનામત પ્રકારના વૃક્ષ વિના પરવાનગીએ કાપી નાખતા લલ્લુજી એન્ડ સન્સના એમડીને કેવડિયા…
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં…
