EPFOનું મોટું એલાન: હવે નોકરી બદલો તો PF ખાતું નહીં કરવું પડે ટ્રાન્સફર, આવ્યો નવો નિયમ તેનો અર્થ થયો કે કોઈ કર્મચારી નોકરી બદલે છે અથવા એક કંપનીથી બીજી કંપનીમાં જોઈન કરે છે તો પીએફ ખાતા ટ્રાન્સફર કરવાનું ઝંઝટ નહીં રહે. આ કામ આપમેળે જ થઇ જશે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે. હજુ સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે તો તે PFના રૂપિયા ઉપાડી લે છે અથવા તો બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દે છે. હજુ સુધી ટ્રાન્સફર કરાવવાનું આ કામ આપમેળ થઇ જશે.આ માટે જૂની અને નવી કંપનીમાં કેટલાક કાગળ ઔપચારિકતા હોય છે જેને પૂરી કરવાની હોય છે. આ પેપર કાર્યવાહીને લઇને કેટલાક લોકો જૂની કંપનીઓમાં પીએફના પૈસા છોડી દે છે. નવી કંપનીમાં પહેલાના UAN પર જ બીજા PF ખાતા બની જાય છે. પરંતુ આ PF ખાતામાં પુરૂ બેલેન્સ નથી દેખાતું કારણ કે કર્મચારી જૂના ખાતાને નવાથી મર્જ નહોતા થઇ શકતા. હવે આ ઝંઝટ ખતમ થઇ જશે.
Related Posts
દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય ઝારખંડ સરકારે 25 રુપિયા સસ્તું પેટ્રોલ કર્યુ.
દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં દેશના મોટાભાગના શહેરોમાં…
*50 હજારની લાંચ લેનાર સિંચાઈના મદદનીશ ઈજનેર પ્રવિણ રોહિતને ત્રણ વર્ષની કેદ*
રાપર તાલુકાની કેનાલના કામ થયેલ બીલની રકમ સત્વરે મળી જાય તે માટે પ૦ હજારની લાંચની માંગણી કરનારા મદદનીશ ઈજનેર પ્રવિણ…
ચીનની કરન્સી પર પણ Coronavirusની ઈફેક્ટ, 84,000 કરોડ નોટ નષ્ટ કરવાનો આદેશ
ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે.…
