EPFOનું મોટું એલાન: હવે નોકરી બદલો તો PF ખાતું નહીં કરવું પડે ટ્રાન્સફર, આવ્યો નવો નિયમ તેનો અર્થ થયો કે કોઈ કર્મચારી નોકરી બદલે છે અથવા એક કંપનીથી બીજી કંપનીમાં જોઈન કરે છે તો પીએફ ખાતા ટ્રાન્સફર કરવાનું ઝંઝટ નહીં રહે. આ કામ આપમેળે જ થઇ જશે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે. હજુ સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે તો તે PFના રૂપિયા ઉપાડી લે છે અથવા તો બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દે છે. હજુ સુધી ટ્રાન્સફર કરાવવાનું આ કામ આપમેળ થઇ જશે.આ માટે જૂની અને નવી કંપનીમાં કેટલાક કાગળ ઔપચારિકતા હોય છે જેને પૂરી કરવાની હોય છે. આ પેપર કાર્યવાહીને લઇને કેટલાક લોકો જૂની કંપનીઓમાં પીએફના પૈસા છોડી દે છે. નવી કંપનીમાં પહેલાના UAN પર જ બીજા PF ખાતા બની જાય છે. પરંતુ આ PF ખાતામાં પુરૂ બેલેન્સ નથી દેખાતું કારણ કે કર્મચારી જૂના ખાતાને નવાથી મર્જ નહોતા થઇ શકતા. હવે આ ઝંઝટ ખતમ થઇ જશે.
Related Posts
11 સેવાભાવી કર્મયોગીનું કરાશે સન્માન..અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું યોજાયું રિહર્સલ. ઉર્જામંત્રી સૌરભ પટેલ રહેશે હાજર
11 સેવાભાવી કર્મયોગીનું કરાશે સન્માન..અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું યોજાયું રિહર્સલ. ઉર્જામંત્રી સૌરભ પટેલ રહેશે હાજર. અમદાવાદ: અમદાવાદ…
*એક ઓર્થોપેડિક સર્જન હોવા છતાં હું હંમેશા પ્રાર્થના કરું છું કે ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે અને કોઈને પણ ફ્રેક્ચર ના કરે.🙏👉આજનો ચર્ચાનો વિષય છે.ફ્રેક્ચરથી કેવી રીતે બચવું.👈*
*મોટા ભાગના ઘરડા લોકોને ઘરમાં લપસી કે પડી જવાથી થાપા ના બૉલ, મણકા અને કાંડા ના ફ્રેક્ચર થાય છે.જોર વધારે…
विनय कुमार सक्सेना दिल्ली के नए उपराज्यपाल नियुक्त किए गए हैं। वे अपने पदभार ग्रहण करने की तारीख से दिल्ली…
