Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

ટ્રેનમાં પગ મુકતા પહેલા અમદાવાદ કર્મભૂમિને વંદન કર્યા.

કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક લોકો જ્યાં હતા ત્યાં જ અટવાયા હતા. સામાન્ય દિવસોમાં…

⬆️જલનેતિ માટે આ વિડીયો ખાસ જુઓ⬆️ જલનેતી જલનેતીએ એક શરીરશુદ્ધિ યોગિક ક્રિયા છે. નાકના નસકોરાંને (Nostril – નસલ પેસેજ) પાણીથી…

⭕ ગુજરાતમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,282 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 340 કેસમાંથી અમદાવાદમાં 261,સુરત 32,વડોદરા 15,રાજકોટ 12,ગાંધીનગર 11,સાબરકાંઠા 2,પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 9932…

સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વર્તમાન કોરોના મહામારીને ધ્યાને રાખીને તકેદારીપૂર્વક સંપૂર્ણ તૈયારીઓ કરવા વહીવટી તંત્રને અનુરોધ કરતા મુખ્ય સચિવ અનિલ મુકીમ.

▪ગાંધીનગર ખાતે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને સંપૂર્ણ સામાજિક અંતર સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રિમોન્સૂન તૈયારી અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક…

જ્યોતિષમાં જેને ક્રૂર અને પાપી ગ્રહ કહેવામાં આવે છે, તેને શાંત કરવાના સચોટ ઉપાય. – સુરેશ વાઢેર.

જ્યોતિષમાં જેને ક્રૂર અને પાપી ગ્રહ કહેવામાં આવે છે, તેને શાંત કરવાના સચોટ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો છે. આ…