Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

અંકતેશ્વર ખાતે આવેલ એપેક્ષ ટર્મેક પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટના ફેન્સીંગ તારની વાડ કાપી બાકોરૂ ઉપાડી પ્લાન્ટમાં ઘૂસી તસ્કરો એક થાપ મારી.

પ્લાન્ટમાંથી 10એમએમના લોખંડના સળિયા ની ભારી નંગ 22,1630 કિલોગ્રામના કિં.રૂ.75000/- ની ચોરી કરતા ચકચાર. ચોરેલ માલ બાજુના ખેતરમાં મૂકી આઈસર…

*ગાંધીનગરમાં અનિલ બકેરી સહિત 25 સામે છેતરપિંડીની ફરિયાદ*

ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ…

દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર.

દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા…

*આજે ગાંધીનગરમાંઅમદાવાદ, વડોદરા અને સુરતમાં રીક્ષાઓની સંખ્યા સરકાર નક્કી કરશે*

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે…

તિલકવાડા ના પાન તલાવડી ગામે સગીર કન્યાનું અપહરણ કરી મામાના ઘરે બે દિવસ સુધી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બળાત્કાર ગુજાર્યો. હવસખોર સામે સગીર કન્યાના પોલીસ ફરિયાદ.

તિલકવાડા ના પાન તલાવડી ગામે સગીર કન્યાનું અપહરણ કરી મામાના ઘરે બે દિવસ સુધી રાખી કન્યાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ…

*ખંડણીખોર વસીમ બિલ્લા મર્ડર કેસમાં ત્રણ ઝડપાયા*

નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં યુપીનાં 2 શાર્પ શૂટર સહિત ત્રણને પોલીસે ઝડપી…

*દીશિત જરીવાલા હત્યાકાંડમાં નિર્દોષ જાહેર થયેલાં આરોપીઓ સામે સરકાર પક્ષ હાઇકોર્ટમાં અપીલ નહીં કરે*

સુરત-એપીપીના અભિપ્રાય બાદ કાયદા મંત્રાલય તેના પર શું આદેશ કરે તે જોવું રહ્યું.એડવોકેટ ઇલ્યાસ પટેલ કહે છે કે કાયદા મંત્રાલય…

તિલકવાડા તાલુકાના ઉંધઈ માંડવા ગામની સીમમાં અંગત અદાવતે યુવાનની કરાઈ કરપીણ હત્યા.

કોઈ બીજી જગ્યાએ ખૂન કરીને તેનો ચહેરો ઓળખાય નહીં તે માટે ચહેરા પર કેમિકલ છાંટી અને ખેતરમાં ફેંકી દેવાતા ચકચાર.…