ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ લીધેલી જમીન ખેડૂતોએ બીજી વખત અનિલ બકેરીને વેંચી હતી. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Related Posts
નર્મદા જિલ્લામા ગઈ કાલે 10 અને આજે 10 મળી બે દિવસમા કૂલ 20 કેસ પોઝિટિવ આવ્યા.
બે દિવસમા નાંદોદ તાલુકામા -06કેસ , અને રાજપીપલા મા -08 કેસ,ગરુડેશ્વર મા -01,ડેડીયાપાડા મા -02અને સાગબારા તાલુકામા -03કેસ પોઝિટિવ આવ્યા…
*🗯️BIG BREAKING* *📌ભરૂચ વિધાનસભાનાં ભરૂચના ભાજપનાં ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ટિકિટ અપાઇ…*
ગુજરાત રાજ્યના નવરચિત મંત્રી મંડળના તમામ 24 મંત્રીશ્રીઓનો વિસ્તારમાં પરિચય
વાંચો.. ગુજરાત રાજ્યના નવરચિત મંત્રી મંડળના તમામ 24 મંત્રીશ્રીઓનો વિસ્તારમાં પરિચય… ગાંધીનગર: આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ…
