ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ લીધેલી જમીન ખેડૂતોએ બીજી વખત અનિલ બકેરીને વેંચી હતી. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Related Posts
*ઉત્તર ગુજરાતમાં સંભવત પ્રથમ વખત ભાગ્યે જ કરાતી સર્જરી સફળતાપૂર્ણ પાર પાડી પીડિતને નવજીવન મળ્યું.* અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં સંભવત પ્રથમ…
અમદાવાદ ગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન
અમદાવાદગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન અમૃતભાઈ કડીવાલાનુ થયુ નિધન કડીવાલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પુર્વ સંઘચાલક રહી ચુક્યા છે
નડિયાદ શહેર અને તેની આસપાસનો 10કિમી નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર
નડિયાદ શહેર અને તેની આસપાસનો 10કિમી નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર શહેરમાં ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાતા કલેકટરરે જાહેરનામુ બહાર પાડ્યું 1…
