ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ લીધેલી જમીન ખેડૂતોએ બીજી વખત અનિલ બકેરીને વેંચી હતી. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Related Posts
*ગાંધીના ગુજરાતમાં દારૂ તો પીવાય છે પરંતુ દારૂરાસ અને દારૂથી ન્હાવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે*
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતા દારૂની રેલમછેલ કોઈ નવી વાત નથી. ગુજરાતમાં દારૂ તો પીવાય છે. પરંતુ દારૂરાસ અને દારૂથી ન્હાવાનો…
મોદીએ આપી લીલીઝંડી, ટ્રેનમાં શંકર ભગવાન માટે એક સીટ બુક રહેશે
પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સિંગથી વારાણસી અને ઈન્દોર વચ્ચેની કાશી મહાકાલ એક્સપ્રેસને મંજૂરી આપી દીધી છે. કાશી મહાકાલ એક્સપ્રેસ ત્રણ જ્યોર્તિલિંગ…
*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં*
*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં* અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ…
