ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ લીધેલી જમીન ખેડૂતોએ બીજી વખત અનિલ બકેરીને વેંચી હતી. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Related Posts
અમદાવાદના વૈષ્ણોદેવી પાસે બિલ્ડિંગની દીવાલ તૂટી પડતા 4 કાર ખાડામાં ગરકાવ થઈ
અમદાવાદના વૈષ્ણોદેવી પાસે આવેલ જાસમીન ગ્રીન 1 પાસે કન્સ્ટ્રકશન સાઈટનું કામ ચાલતું હોવાથી બિલ્ડર દ્વારા આશરે 30 ફૂટ ઊંડો ખાડો…
*📌આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેનાં લૂંટનાં બનાવમાં જીવનાં જોખમે લૂંટનાં આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડનાર કર્મચારીઓને પ્રસંશા પત્ર તથા ઇનામ એનાયત કરતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી. એસ. મલિક*
*📌આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેનાં લૂંટનાં બનાવમાં જીવનાં જોખમે લૂંટનાં આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડનાર કર્મચારીઓને પ્રસંશા પત્ર તથા ઇનામ એનાયત…
મહારાષ્ટ્ર- વિશ્વાસમત પહેલા આજે વિધાનસભામાં સ્પિકરની થશે પસંદગી* શિવસેના અને એકનાથ શિંદે આમને સામને
