ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ લીધેલી જમીન ખેડૂતોએ બીજી વખત અનિલ બકેરીને વેંચી હતી. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Related Posts
કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા દોડધામ
કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા દોડધામ ફરજ પરના તબીબી અધિકારી અને સ્ટાફે ICU…
લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 03કેસ
બ્રેકીંગ નર્મદા : આજે નર્મદામાં વધુ કોરોના વિસ્ફોટ આજે કુલ-23 પોઝિટિવ કેસ નોંધાયા જોકે લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા…
અમદાવાદના વાતાવરણમાં પલટો…. સાબરમતી સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા
અમદાવાદના વાતાવરણમાં પલટો…. સાબરમતી સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા
