નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં યુપીનાં 2 શાર્પ શૂટર સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા હતા. રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી.
Related Posts
*ઈઝરાયેલની પ્રખ્યાત ખારેકનો સ્વાદ હવે અમદાવાદમાં. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી જીલ્લામાં ખારેકની પ્રયોગાત્મક ખેતી સફળ* અમદાવાદ: જિલ્લાના માંડલ તાલુકાના નવાગામ ગામના…
મુખ્ય સમાચાર.
🚨💐ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનો મહત્વનો નિર્ણય આવતીકાલથી દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો બનાવી આપવામાં આવશે નહીં ગ્રાહકોને પાન-મસાલાના…
ભાજપાના કાર્યકર્તા પોતાની તાકાતનો ઉપયોગ સામાજીક કામો માટે કરી રહ્યા છે તે ખૂબ સરહાનીય તેમજ વિશિષ્ટ બાબત છે: સી.આર.પાટીલ …
