નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં યુપીનાં 2 શાર્પ શૂટર સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા હતા. રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી.
Related Posts
લોક કલ્યાણ માટે કાર્યરત મહિલાઓનું ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. જીએનએ અમદાવાદ:…
વાડીલાલ હોસ્પિટલ હોબાળો : જુહાપુરાના સુલતાનની પત્નીનું મોત મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
વાડીલાલ હોસ્પિટલ હોબાળો : જુહાપુરાના સુલતાનની પત્નીનું મોત મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
*રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ..*
*રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ..* રાધનપુર, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં રાધનપુર માં…
