નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં યુપીનાં 2 શાર્પ શૂટર સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા હતા. રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી.
Related Posts
RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો
ન્યૂઝ બ્રેકિંગ સરકારનો મોટો નિર્ણય RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ 1100 નો 900 કરાયો લેબમાં જઈ…
સાથે જંગલ સફારીમાં સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓને રોજગારી આપવામાં આવી છે તે અંગેની માહિતી પણ મેળવી હતી અને તેમની સાથે વાર્તાલાપ…
પ્રાણ બચાવનારે પ્રાણવાયુ માટે વૃક્ષારોપણ: સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
પ્રાણ બચાવનારે પ્રાણવાયુ માટે વૃક્ષારોપણ: સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીની વચ્ચે…
