ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. અને આ ચર્ચામાં રાજ્ય સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યા મર્યાદિત કરશે. જેથી અગામી સમયમાં 80 હજારથી એક લાખ જેટલીજ રીક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજ્યના 8 મહાનગરપાલિકામાં લાગુ પડશે અને ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે નિર્ણય કરવામાં આવશે.
Related Posts
અંકલેશ્વરની એશિયન પેઇન્ટસ કંપનીના 64.42 લાખના કલર ભરેલી 2 ટ્રકો બરોબાર સગે કરવાના મામલામાં વધુ એક આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે થાણે સબજેલમાંથી…
20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર 16 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે
**T-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર***16 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે*ભારત ટુર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે*બંને ટીમ વચ્ચે 23…
અમદાવાદના ઝૂંપડપટ્ટીવાસીઓને વીસ વર્ષ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા.
અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.: અમદાવાદના…
