ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. અને આ ચર્ચામાં રાજ્ય સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યા મર્યાદિત કરશે. જેથી અગામી સમયમાં 80 હજારથી એક લાખ જેટલીજ રીક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજ્યના 8 મહાનગરપાલિકામાં લાગુ પડશે અને ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે નિર્ણય કરવામાં આવશે.
Related Posts
*મંત્રી જયેશભાઇ રાદડિયાએ મામલતદારને યાર્ડમાં બોલાવાયા*
જામકંડોરણા-જયેશ રાદડિયાના મત વિસ્તાર જામકંડોરણામાં રિજેક્ટ થઈને પરત આવેલી મગફળી બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને…
ધોરાજીમાં ખનીજચોરી પકડી મામલતદારે બોલાવ્યો સપાટો: ૩૬ લાખના વાહનો સીઝ
ધોરાજીમાં ખનીજચોરી પકડી મામલતદારે બોલાવ્યો સપાટો: ૩૬ લાખના વાહનો સીઝ ધોરાજીમાં ખનીજચોરી પકડી પાડી મામલતદાર જોલાપરાએ સપાટો બોલાવી દીધો છે.…
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના વ્યક્તિ માટે મતદાર યાદીના આધારે ડોર ટુ ડોર સર્વે શરૂ. કોરોના વાયરસ સામે લડવા નર્મદા જિલ્લામાં કોવિડ વેક્સીન અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી.
હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તથા 50 વર્ષની વયથી વધુની ઉંમરના લોકો તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોર્બિડીટી વાળા લોકોને કોવિડ-19…
