ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. અને આ ચર્ચામાં રાજ્ય સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યા મર્યાદિત કરશે. જેથી અગામી સમયમાં 80 હજારથી એક લાખ જેટલીજ રીક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજ્યના 8 મહાનગરપાલિકામાં લાગુ પડશે અને ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે નિર્ણય કરવામાં આવશે.
Related Posts
25% ફી રાહત મુદ્દે અમદાવાદમાં વાલીઓએ લોલીપોપ કર્યો વિરોધ.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ફીનો વિવાદ વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ખાનગી શાળા સંચાલકોએ ફીમાં 25 ટકાની આપેલી રાહત…
*ભારતીય કોસ્ટ ગાર્ડ પશ્ચિમ સીબોર્ડના કર્મીઓને રાષ્ટ્રપતિ દ્વારા તટરક્ષક મેડલ એનાયત કરાયો*
*ભારતીય કોસ્ટ ગાર્ડ પશ્ચિમ સીબોર્ડના કર્મીઓને રાષ્ટ્રપતિ દ્વારા તટરક્ષક મેડલ એનાયત કરાયો* અમદાવાદ, સંજીવ રાજપૂત: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, ભારતના રાષ્ટ્રપતિએ…
*રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*
*રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ* સંજીવ રાજપૂત સોમનાથ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય…
