ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. અને આ ચર્ચામાં રાજ્ય સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યા મર્યાદિત કરશે. જેથી અગામી સમયમાં 80 હજારથી એક લાખ જેટલીજ રીક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજ્યના 8 મહાનગરપાલિકામાં લાગુ પડશે અને ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે નિર્ણય કરવામાં આવશે.
Related Posts
બંધ થઈ શકે છે 100 રૂપિયાની જૂની નોટો માર્ચ-એપ્રિલમાં 100ની નોટ પરત લેવાની RBI ની યોજના
બ્રેકિંગ ન્યૂઝ બંધ થઈ શકે છે 100 રૂપિયાની જૂની નોટો માર્ચ-એપ્રિલમાં 100ની નોટ પરત લેવાની RBI ની યોજના હજુ સત્તાવાર…
*જામનગરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા 23-24માં ભાગ લેવા માટે શહેર કક્ષાના સ્થળોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી*
*જામનગરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા 23-24માં ભાગ લેવા માટે શહેર કક્ષાના સ્થળોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી* જામનગર, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારના…
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સવારે યોગ પ્રાણાયમ કર્યો.
*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ 21 જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આજે સવારે યોગ પ્રાણાયમ કરીને દિવસ નો…
