ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. અને આ ચર્ચામાં રાજ્ય સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યા મર્યાદિત કરશે. જેથી અગામી સમયમાં 80 હજારથી એક લાખ જેટલીજ રીક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજ્યના 8 મહાનગરપાલિકામાં લાગુ પડશે અને ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે નિર્ણય કરવામાં આવશે.
Related Posts
અમદાવાદ જિલ્લામાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકાશે
*અમદાવાદ જિલ્લામાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકાશે* ………………….અમદાવાદ જિલ્લાના કલા સાહિત્ય…
નર્મદા જિલ્લામા ગઈ કાલે 10 અને આજે 10 મળી બે દિવસમા કૂલ 20 કેસ પોઝિટિવ આવ્યા.
બે દિવસમા નાંદોદ તાલુકામા -06કેસ , અને રાજપીપલા મા -08 કેસ,ગરુડેશ્વર મા -01,ડેડીયાપાડા મા -02અને સાગબારા તાલુકામા -03કેસ પોઝિટિવ આવ્યા…
બ્રેકિંગ ન્યૂઝ: CM વિજય રૂપાણીએ કરાવ્યો ટેસ્ટ લોકોને વધુમાં વધુ ટેસ્ટ કરાવવા કરી અપીલ
https://youtu.be/l__z7L4w_sw બ્રેકિંગ ન્યૂઝ: CM વિજય રૂપાણીએ કરાવ્યો ટેસ્ટ લોકોને વધુમાં વધુ ટેસ્ટ કરાવવા કરી અપીલ ફંકશનનાં મુલાકાતીઓને રોજ મળતાં હોય…
