ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવશે. અને આ ચર્ચામાં રાજ્ય સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યા મર્યાદિત કરશે. જેથી અગામી સમયમાં 80 હજારથી એક લાખ જેટલીજ રીક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજ્યના 8 મહાનગરપાલિકામાં લાગુ પડશે અને ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે નિર્ણય કરવામાં આવશે.
Related Posts
અમદાવાદ.શાહીબાગ પોલીસે જુગારધામ ઝડપ્યું નીલકંઠ મહાદેવની ચાલીમાંથી જુગાર રમતાં 12 આરોપી ઝડપાયા
અમદાવાદ.શાહીબાગ પોલીસે જુગારધામ ઝડપ્યું નીલકંઠ મહાદેવની ચાલીમાંથી જુગાર રમતાં 12 આરોપી ઝડપાયા પોલીસે મોબાઈલ ફોન,વાહન સહિત 88,000નો મુદ્દામાલ કબ્જે કર્યો
અમદાવાદ ભાડાજ સર્કલ પાસે સ્થાનિકોનો હોબાળો રોડ ડાયવરઝન આપતા સ્થાનિકોનો હોબાળો સ્થાનિકોના હોબાળાને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન…
અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન .
અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન થયું હતું હવે તેમના પિતાના મૃત્યુ ના સમાચાર…
