Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવાકાર્ય કરાયુ –    શાકભાજી, કરિયાણું, રોગ પ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવાઓ, ઉકાળોની સહિતની સેવાઓ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) રાષ્ટ્ર ઉપર નોવેલ કોરોના વાયરસ રૂપી આવી પડેલી મહામારીની આપત્તિ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા નળકાંઠા…

બ્રેકીંગ ન્યૂઝ.. ગુજરાતમાં કોરોના ના નવા 16 પોઝિટિવ કેસ, કુલ કેસનો આંકડો 144 પહોંચ્યો, અમદાવાદમાં વધુ ૧૧ કેસ.

બ્રેકીંગ ન્યૂઝ.. ગુજરાતમાં કોરોના ના નવા 16 પોઝિટિવ કેસ, કુલ કેસનો આંકડો 144 પહોંચ્યો, અમદાવાદમાં વધુ ૧૧ કેસ ,લોકલ transmission…

રિયલ હીરો : અકલ્પનીય સ્થિતિ:દીકરી વ્હાલનો દરિયો.

અકલ્પનીય સ્થિતિ:દીકરી વ્હાલનો દરિયો. 😢😢😢😢😢😢😢😢😢😢😢😢 👉આ કૉરોના કટોકટીની સેંકડો પોસ્ટ,મીમ,જૉક મેં વાંચ્યા-જોયા.મેં પણ ઘણી પોસ્ટ કરી.પણ આજે મારા મિત્રની પોસ્ટ-ફોટો…

દીવા કરતા પહેલા આ ન્યૂઝ ખાસ વાંચો.

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના ત્રાસથી આખા ભારતદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા દીપ પ્રાગટ્ય માં ધ્યાન રાખવા માટે ખાસ સુચના.રાજ્યનાં…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ દીવા પ્રગટાવો અને વિદેશમાં પણ એટલું જ ભવ્ય આવકાર મળી રહ્યો છે. જેમાં ડિમ્પલ…

જેતલપુર શ્રી સ્વામીનારાયણ મંદિરના લાઈવ દર્શન કરો ,મંદિરમાં ના આવવા સંતોની અપીલ ચૈત્રી પૂનમના દર્શનનું આગવું મહત્વ.

કોરોના સંક્રમણને કારણે સરકારના આદેશ મુજબ દસક્રોઈ તાલુકાના જેતલપુર ગામે આવેલ ભવ્ય સ્વામિનારાયણ મંદિર ના દ્વાર તેમજ દર્શન ૨૪ માર્ચ…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આજ તા.૦૫.૦૪.૨૦૨૦નાં રોજ નોંધાયેલ પોઝીટીવ કેસની વિગત 24,01.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આજ તા.૦૫.૦૪.૨૦૨૦નાં રોજ નોંધાયેલ પોઝીટીવ કેસની વિગત 24,01.T