દુનિયાભરમાં ફેલાયેલા કોરોના ત્રાસથી આખા ભારતદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા દીપ પ્રાગટ્ય માં ધ્યાન રાખવા માટે ખાસ સુચના.રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ જાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકોને લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આધૂનિક ટેક્નોલોજીનો પણ મદદ લેવામાં આવી રહી છે. અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું
Related Posts
ચાંદખેડા માં આજે ગરીબ જરૂરિયાતમંદ દિવ્યાંગો ને આ લોક ડાઉન ની પરિસ્થિતિ માં સ્વમાન થી જીવી સકે તે માટે આજે આનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
ચાંદખેડા માં આજે ગરીબ જરૂરિયાતમંદ દિવ્યાંગો ને આ લોક ડાઉન ની પરિસ્થિતિ માં સ્વમાન થી જીવી સકે તે માટે આજે…
અમદાવાદમાં
ગોમતીપુર વોર્ડમાં આવેલ ઓવર હેડ ટાંકી ખાતે સૂત્રોચાર કરી મટલાઓ ફોડી આક્રોશ વેક્ટ કરવામાં આવ્યો હતો.
https://youtu.be/lM6DW8M4eJU
*અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025″નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું*
*અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025″નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત – અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી…
