દુનિયાભરમાં ફેલાયેલા કોરોના ત્રાસથી આખા ભારતદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા દીપ પ્રાગટ્ય માં ધ્યાન રાખવા માટે ખાસ સુચના.રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ જાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકોને લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આધૂનિક ટેક્નોલોજીનો પણ મદદ લેવામાં આવી રહી છે. અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું
Related Posts
*કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું*
*કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને…
નવનિર્મિત કેવડીયા રેલવે સ્ટેશનની રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ મુલાકાત લીધી
નવનિર્મિત કેવડીયા રેલવે સ્ટેશનની રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ડોમ ગ્રીન સ્ટ્રક્ચરથી બનાવાયેલું કેવડીયા રેલવે સ્ટેશન સમગ્ર દેશ સહિત વિશ્વભરના…
રામકથા અને સાહિત્ય.
ભગવાન રામની કથાઓનો સૌથી સુંદર અભ્યાસ ફાધર કામિલ બુલ્કેએ કરીને ભારતમાં રિસર્ચ પેપર રજૂ કર્યા હતાં. મૂળ પૌરાણિક રામકથા પરથી…
