દુનિયાભરમાં ફેલાયેલા કોરોના ત્રાસથી આખા ભારતદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા દીપ પ્રાગટ્ય માં ધ્યાન રાખવા માટે ખાસ સુચના.રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ જાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકોને લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આધૂનિક ટેક્નોલોજીનો પણ મદદ લેવામાં આવી રહી છે. અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું
Related Posts
*સામાજિક કાર્યકર ચેતન સાલવીનુ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી થકી બહુમાન કરાયું.*
*સામાજિક કાર્યકર ચેતન સાલવીનુ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી થકી બહુમાન કરાયું.* અમદાવાદ, સંજીવ રાજપૂત: મોટી સરાય ,પાટણ ખાતે આવેલા…
*મધ્યપ્રદેશની નવી પટકથાના મહાનાયક જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપના સંપર્કમાં*
મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી…
*📌આ રીતે થયું ચંદ્રયાન-3નું લેન્ડિંગ*
*📌આ રીતે થયું ચંદ્રયાન-3નું લેન્ડિંગ* વિક્રમ લેન્ડરે 25 કિમીની ઉંચાઈથી ચંદ્ર પર ઉતરવાની યાત્રા શરૂ કરી હતી. તેને આગલા…
