દુનિયાભરમાં ફેલાયેલા કોરોના ત્રાસથી આખા ભારતદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા દીપ પ્રાગટ્ય માં ધ્યાન રાખવા માટે ખાસ સુચના.રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ જાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકોને લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આધૂનિક ટેક્નોલોજીનો પણ મદદ લેવામાં આવી રહી છે. અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું
Related Posts
રાજપીપલામાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિનીથઇ ગૌરવભરી ઉજવણી
રાજપીપલામાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતિનીથઇ ગૌરવભરી ઉજવણી ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર અને બહુમૂખી વ્યક્તિત્વ-પ્રતિભાવંત ઝવેરચંદ મેઘાણીજીનું ગુજરાતી લોક…
सुबह समाचार
🇮🇳🇮🇳 गुड़ मॉर्निंग इंडिया 🇮🇳🇮🇳 ◼️◼️ सुबह सुर्खियां ◼️◼️ GNA उत्तराखंड बारिश से अब तक 42 लोगो की मौत। भारतीय…
ભારે વરસાદ મા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા
નર્મદામા ભારે વરસાદ મા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા દેડિયાપાડા તાલુકાના મોટીકોરવાઇ ગામે એક અને કહાલપુર ગામે 3મળી કૂલ…
