દુનિયાભરમાં ફેલાયેલા કોરોના ત્રાસથી આખા ભારતદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા દીપ પ્રાગટ્ય માં ધ્યાન રાખવા માટે ખાસ સુચના.રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ જાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકોને લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આધૂનિક ટેક્નોલોજીનો પણ મદદ લેવામાં આવી રહી છે. અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું
Related Posts
પાલનપુર LCB પોલીસે હાથિદ્રા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમની કરી અટકાયત
બનાસકાંઠા… પાલનપુર LCB પોલીસે હાથિદ્રા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમની કરી અટકાયત… પોલીસે બાતમીના આધારે પરેશ ગામેતી નામના…
📣📣📣 📣 ન્યૂઝ અપડેટ 📣📣 ગાંધીનગર માં આજે અત્યાર સુધી 6 કેસ નોંધાયા : 1 નું મૃત્યુ.
આજે શહેર માં 1 અને ગ્રામ્ય માં 5 કેસ નોંધાયા આજે ઝુંડાલ માં 1, દહેગામ માં 2, માણસ માં 1…
*કાળજુ કંપાવી ઘટના ટ્રીપલ અકસ્માતમાં 10નાં મોત*
તાપીના સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નેંબર 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે.…
