નર્મદા જિલ્લાના સાગબારા અને નાંદોદ તાલુકામાં આદિજાતિ માછીમારો માટે માછલીઓના આરોગ્યપ્રદ સંભાળ અને મૂલ્યવર્ધન વિશે અંગેની તાલીમ અપાઈ.
મીઠું ચઢાવેલી સુકી માછલી, માછલી નું અથાણું માછલીના દડા અને માછલા કટલેટ સહિતની માછલીઓના મૂલ્યવર્ધન ઉત્પાદનો ની તૈયારી માટે પણ…
