ધાનેરાના જોરપુરામાં ડિગ્રી વગરના તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફીસર ડો.અજય મહેતા ખાનગી પ્રેક્ટિસ કરતા અને ખોટા રેકોર્ડ ઉભા કરી પ્રમાણપત્ર બનાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરાઇ છે.રામપુરામોટાના દુધ ડેરીની બાજુમાં પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા ઇશ્વરભાઇ પટેલની દુકાનમાં તપાસ કરતા દવાનો જથ્થો મળી આવ્યો હતો. જે દવાનો જથ્થો કબ્જે લઇ ઇશ્વરભાઇ પટેલ સામે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બીજો બનાવ પાલનપુર શહેરમાં બન્યો હતો. જ્યાં માન સરોવર ફાટક પાસે છેલ્લા એક વર્ષથી સરકારી મેડિકલ ઓફિસર ડો. અજય મહેતા સામઢીમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવતા હોવા છતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા.
Related Posts
*’વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી*
*’વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કરતા રાજ્યના મુખ્યમંત્રી* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે…
*આજે 88 વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?* તેમના વિષે વાંચ્યું તો દિલ બાગબાગ થઈ ગયું.
તંદુરસ્તી માટે બસ આટલું જ કરતા ક્રાન્તિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ યોગ,પ્રાણાયામ વગેરેને બેબુનિયાદ માને છે. તેમનું કહેવું છે કે યોગીઓએ…
*ભ્રષ્ટાચાર હટાવવા માટે બનેલી લોકપાલમાં જ ભ્રષ્ટાચારની ગંધ*
ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે ભારતમાં લોકપાલની નિમણૂંક કરવામાં આવી હતી. જેના માટે એક ચેરપર્સન અને ચાર સભ્યો સહિતસ્ટાફ પણ…
