ધાનેરાના જોરપુરામાં ડિગ્રી વગરના તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફીસર ડો.અજય મહેતા ખાનગી પ્રેક્ટિસ કરતા અને ખોટા રેકોર્ડ ઉભા કરી પ્રમાણપત્ર બનાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરાઇ છે.રામપુરામોટાના દુધ ડેરીની બાજુમાં પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા ઇશ્વરભાઇ પટેલની દુકાનમાં તપાસ કરતા દવાનો જથ્થો મળી આવ્યો હતો. જે દવાનો જથ્થો કબ્જે લઇ ઇશ્વરભાઇ પટેલ સામે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બીજો બનાવ પાલનપુર શહેરમાં બન્યો હતો. જ્યાં માન સરોવર ફાટક પાસે છેલ્લા એક વર્ષથી સરકારી મેડિકલ ઓફિસર ડો. અજય મહેતા સામઢીમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવતા હોવા છતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા.
Related Posts
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
*શાકભાજીના ભાવો તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની*
રાજ્યમાં શાકભાજીના ભાવોમાં ઘરખમ ઘટાડો થયો છે. શાકભાજીના ભાવો એકાએક તળિયે બેસી જતાં ખેડૂતોને સારી આવકની આશા પર પાણી ફરી…
આજે સવારે અમદાવાદ જેલ સ્ટાફ તાલીમ શાળા, પરેડ ગ્રાઉન્ડ ખાતે દિક્ષાન્ત સમારોહ યોજાયો તેમા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
આજે સવારે અમદાવાદ જેલ સ્ટાફ તાલીમ શાળા, પરેડ ગ્રાઉન્ડ ખાતે દિક્ષાન્ત સમારોહ યોજાયો ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
