અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોઇન્ટ એરફોર્સમેન્ટ ટીમની રચના કરવામા આવી છે. જો કે જીપીએમસી એક્ટની કઇ કલમ હેઠળ તેની રચના કરવામા આવી છે તે અંગે ખુલાસો કરવા વિપક્ષે મેયર અને કમિશનરને પત્ર લખ્યો છે. પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીન શેખે પત્રમા લખ્યુ છે કે કોઇ પણ નિર્ણય કરતા પહેલા સ્ટેન્ડિંગ કમિટી તેમજ બોર્ડમા મંજૂરી લેવામા આવે છે. જો યોગ્ય ખુલાસો નહી કરવામાં આવે તો કોર્ટના દરવાજા ખખડાવવાની પણ વાત કરવામાં આવી છે. આ અંગે કમિશનરનું કહેવું છે કે જેટ દ્વારા દબાણ, ગંદકી અને ટ્રાફીકના નિયમોનું પાલન ન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ બાબતનો દંડ અને નિયમ પહેલાથી જ મંજૂર કરવામા આવ્યો છે. તેથી જેટ માટે મંજૂરી મેળવવાની રહેતી નથી.
Related Posts
અમદાવાદના નારણપુરામાં આવેલ ફરસાણની દુકાનમાં લાગી ભીષણ આગ…
અમદાવાદના નારણપુરામાં આવેલ ફરસાણની દુકાનમાં લાગી ભીષણ આગ… આસપાસની દુકાનમાં પણ આગ પ્રસરી… ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી…
દેડીયાપાડા રાલ્ડા ગામ ટેમ્પા તથા મોટરસાયકલ સાથે અકસ્માતમાં એક નું મોત, એકની હાલત ગંભીર.
ટેમ્પો ચાલક ફરાર. રાજપીપળા, તા. 15 દેડીયાપાડા તાલુકાના રાલ્ડા ગામ બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ પૂરપાટ વેગે ધસી આવતા ટેમ્પા…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો..
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો.. પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા…
