અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોઇન્ટ એરફોર્સમેન્ટ ટીમની રચના કરવામા આવી છે. જો કે જીપીએમસી એક્ટની કઇ કલમ હેઠળ તેની રચના કરવામા આવી છે તે અંગે ખુલાસો કરવા વિપક્ષે મેયર અને કમિશનરને પત્ર લખ્યો છે. પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીન શેખે પત્રમા લખ્યુ છે કે કોઇ પણ નિર્ણય કરતા પહેલા સ્ટેન્ડિંગ કમિટી તેમજ બોર્ડમા મંજૂરી લેવામા આવે છે. જો યોગ્ય ખુલાસો નહી કરવામાં આવે તો કોર્ટના દરવાજા ખખડાવવાની પણ વાત કરવામાં આવી છે. આ અંગે કમિશનરનું કહેવું છે કે જેટ દ્વારા દબાણ, ગંદકી અને ટ્રાફીકના નિયમોનું પાલન ન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ બાબતનો દંડ અને નિયમ પહેલાથી જ મંજૂર કરવામા આવ્યો છે. તેથી જેટ માટે મંજૂરી મેળવવાની રહેતી નથી.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 1092 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,1046 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 251,અમદાવાદ 166,વડોદરા 109,રાજકોટ 95,ભાવનગર 40,જામનગર 39,ગાંધીનગર-અમરેલી 33,ગીરસોમનાથ 29,દાહોદ-મોરબી 25,પંચમહાલ 23,કચ્છ 22,મહેસાણા 20,સુરેન્દ્રનગર-જૂનાગઢ 17,મહીસાગર 16,નવસારી-વલસાડ 14,ખેડા 12,બનાસકાંઠા-પાટણ…
સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ
સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં કોરોના બ્લાસ્ટ. સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ.
*તનિશ્ક શો રૂમના ડીલર મુકેશ જોધવાણીને અપહરણકારોને 1 કરોડ* *આપ્યા પછી છૂટકારો પૈસા ન આપતા પહેલા રીત સર સ્મશાનમાં* *સળગાવ્યો હતો*
ભાવનગર-ડુંગરાળ પ્રદેશમાં માર માર્યા બાદ મુકેશને કારમાં બેસાડી કોઇ એક નવા જેવા સ્મશાનમાં અપહરણકારો લઇ ગયા હતા. આ પહેલા કારમાંથી…
