Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

આગ એટલી વિકરાળ હતી કે, અહીં હાજર કર્મચારીઓને જીવ બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો.

અમદાવાદ નંદન ડેનિમની આગમાં વધુ એક મૃતદેહ મળતા મૃતકોની સંખ્યા 6, પરિવારજનોમાં રોષ અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારનાં નારોલ-પીપળજ રોડ ઉપરની…

*દિલ્હીના મતદારો માટે આ કલંક ધોવાનો સમયઃકુમાર વિશ્વાસ*

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપ પક્ષના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે આપ પાર્ટીને પર કટાક્ષ કર્યો…

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ લક્ષ્મધારા કુંડમાં સનબાથ (બાસ્કીંગ ) માટે બહાર નીકળતા મગરો જોઈ પ્રવાસીઓમાં કુતુહુલ.

છેલ્લી વસતી ગણતરીમાં મગર અને કુલ સંખ્યા 300 જેટલી ગણવામાં આવી છે. શિયાળાની મોસમમાં ઠંડી ને કારણે શરીરનું તાપમાન જાળવી…

*અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું, હું કંગાળ છું, બધું બરબાદ થઈ ગયું*

લંડનઃ ક્યારેક વિશ્વભરના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનારા માલેતુજાર અનિલ અંબાણી કંગાળ થઈ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટને કહ્યું…

નવસારી સરકારી કાર્યક્રમમાં નર્મદાની બસો ખેંચી લેવાતા દેદીયાપાડા રૂટની સંખ્યાબંધ બસો બંધ થઈ જતા લગ્ન સિઝનમાં લોકોને હાલાકી.

બે દિવસથી ગામડાંની બસો બંધ થઈ જતા ગ્રામજનો પરેશાન. માલસામોટ,ખૈડીપાડા, વાડવા, ચીકદા, ઉમરાન, માંડવા, ડુમખલ વગેરે ગામોની બસ સેવા બે…

*પુષ્કળ આવક છતાં ડુંગળીની કિંમત હજી પણ ઊંચી*

અમદાવાદઃદેશભરનાં બજારોમાં ડુંગળીની કિંમતો આસમાને પહોંચી હતી. ડુંગળીની કિંમતો એટલી બધી વધી ગઈ હતી કે ચોરે કીમતી ચીજવસ્તુઓ ચોરવાને બદલે…

નર્મદા જિલ્લા માં 118 પોલીસ કર્મીઓની જાહેરહિતમાં સાગમટે આંતરિક બદલીનો ગંજીપો ચીપાતા નર્મદા પોલીસ વડા.

નર્મદા જિલ્લાના તમામ પાંચ તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતાં પોલીસ જવાનોની સાગમટે બદલીના ઓર્ડર કરાયા. નર્મદા જિલ્લા પોલીસ વડા…

*દિલ્હીઃમતદાનના કલાકો પહેલા મહિલા પોલીસ કર્મચારીની હત્યા*

નવી દિલ્હીઃ શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતા ખભળાટ મચી ગયો છે. દિલ્હીના રોણિહી પૂર્વ મેટ્રો સ્ટેશન નજીક ગત…

નર્મદા જિલ્લા બ્લડ બેન્કને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં બ્લડ પુરુપાડવા બદલ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દ્વારા એવોર્ડથી સંન્માનિત કરાયો.

 રક્તદાન, દેહદાન, અંગદાન સહિતની માનવીય સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર રાજ્યના 15 જિલ્લા અને 10 તાલુકાઓના 85 જેટલા સંસ્થાના સ્વયંસેવકો અને દાનવીરોનું મહાનુંભાવોના…