મહારાષ્ટ્રની સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડીયું મંજૂર કર્યું છે. એટલે કે હવે અઠવાડીયામાં ફક્ત પાંચ દિવસ જ કામ કરવું પડશે. બાકીના દિવસોમાં રજા રહેશે.આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારની મળેલી બેઠકમાં લેવાયો છે અને તે 29 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે
Related Posts
*વણકર સેવા સંઘના ઉપક્રમે વણકર સમાજના શૈક્ષણિક સંકુલ- ‘જ્ઞાન ભવન’નો ભૂમિપૂજન સમારોહ યોજાયો*
*વણકર સેવા સંઘના ઉપક્રમે વણકર સમાજના શૈક્ષણિક સંકુલ- ‘જ્ઞાન ભવન’નો ભૂમિપૂજન સમારોહ યોજાયો* અમદાવાદ, સંજીવ રાજપૂત: વણકર સેવા સંઘ…
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 26 mm( 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો..*
*રવિવારે વેહલી સવારે 6 વાગ્યા થી 11 વાગ્યા સુધી 24 mm (1 ઇંચ ) વરસાદ વરસી રહ્યો છે.. શહેરમાં સૌથી…
‘ડર કે આગે સેવા હે’ ના જીવન મંત્ર સાથે અવિરત સેવા આપતા કર્મઠો. એનેસ્થેસિયા વિભાગમાં બાહોશી પૂર્વક ફરજ બજાવતા 58 વર્ષીય મહિલા તબીબો .
અમદાવાદ* ‘કોરોના’ આ શબ્દથી હવે કોઈ અજાણ નથી.. કોરોનાએ અનેક લોકોને સંક્રમિત કર્યા છે… રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓને સારવાર આપવા…
