મહારાષ્ટ્રની સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડીયું મંજૂર કર્યું છે. એટલે કે હવે અઠવાડીયામાં ફક્ત પાંચ દિવસ જ કામ કરવું પડશે. બાકીના દિવસોમાં રજા રહેશે.આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારની મળેલી બેઠકમાં લેવાયો છે અને તે 29 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે
Related Posts
અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો
અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફીસ ખાતે શહેર કમિશનર જી…
અમદાવાદ ના ઓઢવ ના વિરાટનગર મા દિવ્યપ્રભા સોસાયટી મા એક જ પરિવાર ના ચાર લોકોની મળી લાશ
અમદાવાદ ના ઓઢવ ના વિરાટનગર મા દિવ્યપ્રભા સોસાયટી મા એક જ પરિવાર ના ચાર લોકોની મળી લાશ અગમ્ય કારણસર પરિવારની…
એ.આઈ. સી.સી ના નવનિયુક માઈનોરીટી ચેરમેન ઇમરાન પ્રતાપગડી સાથે ઓલ ઇન્ડિયા ના માઇનોરિટી ના દરેક સ્ટેટ ના માઇનોરેટરી ચેરમેન અને વરકિંગ ચેરમેનો ની ઓનલાઇન ઝૂમ મિટિંગ યોજાઈ
એ.આઈ. સી.સી ના નવનિયુક માઈનોરીટી ચેરમેન ઇમરાન પ્રતાપગડી સાથે ઓલ ઇન્ડિયા ના માઇનોરિટી ના દરેક સ્ટેટ ના માઇનોરેટરી ચેરમેન અને…
