મહારાષ્ટ્રની સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડીયું મંજૂર કર્યું છે. એટલે કે હવે અઠવાડીયામાં ફક્ત પાંચ દિવસ જ કામ કરવું પડશે. બાકીના દિવસોમાં રજા રહેશે.આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારની મળેલી બેઠકમાં લેવાયો છે અને તે 29 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે
Related Posts
કોરોના પોઝિટીવની સંખ્યા 2 લાખે પહોંચી ઈટલીમાં 2500નાં મોત
દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા સવાર સુધી 1,98,241 થઈ ગઈ છે. 165 દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે મૃત્યુ પામનાર…
અમદાવાદને ઉડતા પંજાબ જેવું બનાવવાની કોશિશ નાકામ કરતી ગુજરાત એટીએસ. 1 કરોડના ડ્રગ્સ સાથે મુંબઇના 1 શખ્સની કરી ધરપકડ.
અમદાવાદને ઉડતા પંજાબ જેવું બનાવવાની કોશિશ નાકામ કરતી ગુજરાત એટીએસ. 1 કરોડના ડ્રગ્સ સાથે મુંબઇના 1 શખ્સની કરી ધરપકડ. અમદાવાદ:…
ગાંધીનગરઃ ગાંધીનગરની હોટેલમાં ચાલતુ જુગારધામ પકડાયું.
ગાંધીનગરઃ ગાંધીનગર ની હોટેલ માં ચાલતુ જુગારધામ પકડાયું પંદર લાખ ના મુદ્દામાલ સહિત એકવીસ શકુની ઝડપાયા સરગાસન ચોકડી પાસે હોટલ…
