મહારાષ્ટ્રની સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડીયું મંજૂર કર્યું છે. એટલે કે હવે અઠવાડીયામાં ફક્ત પાંચ દિવસ જ કામ કરવું પડશે. બાકીના દિવસોમાં રજા રહેશે.આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારની મળેલી બેઠકમાં લેવાયો છે અને તે 29 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે
Related Posts
અમદાવાદ ખાતે કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની 101 સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
અમદાવાદ અમદાવાદ ખાતે કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની 101 સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બેસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા •…
*GNA NEWS* HDFC લાઈફ ઇન્સ્યોરન્સના નામે 11 98કરોડની છેતરપીંડી કરતી ગેંગના સભ્યોની દિલ્લીથી ધરપકડ કરતી સાયબર સેલ.
*GNA અમદાવાદ:* HDFC Life ઇન્સ્યોરન્સ વીમા કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપી વીમા કંપનીમાં રોકાણ કરવાના બહાને જુદા જુદા બેંક એકાઉન્ટમાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને સંપર્ક રહિત સાધન eRUPI લોન્ચ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટ માટે કેશલેસ અને સંપર્ક રહિત સાધન eRUPI લોન્ચ કરશે
