Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન*

*CISF યુનિટ ONGC અમદાવાદ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ*

*📍પર્શિયન ગલ્ફમાં યુદ્ધનાં ભણકારા: ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી*

*ગોંડલ નિખિલ દોંગાના આક્ષેપ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પલટવાર*

*સૌરાષ્ટ્ર પંથકમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી ભાણવડનું નામ રોશન કરતી દીકરી હરિતા ચાવડા*

વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ*

*ભીલ સમાજના સમૂહલગ્નમાં ગૃહમંત્રી જાડેજા હાજર રહ્યાં, વરરાજાને હેલ્મેટની ભેટ આપી*

અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના…

*નવસારીમાં વાઝણા ગામે ગીતા રબારીના ડાયરામાં ડોલરનો વરસાદ*

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાઝણા ગામે મેલડી માતાના મંદિરના વિકાસ માટે ડાયરો યોજાયો હતો. જેમાં લોકગાયિકા ગીતા રબારી હાજર રહી…

*જો હો વો નિકાલ કે દેદે નહીં તો ઠોક દુંગા*

સુરત ખટોદરા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતા જીગર વિનાયક મહાત્મા આ વિસ્તારમાં પિતા સાથે જીગર ટેક્ષટાઇલના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે.…

*જુનાગઢ મગફળી કૌભાંડ મામલો ચાર શખ્સો સામે ફરિયાદ*

જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં…

*ચીનમાં કોરોનાનો આતંક મૃત્યુઆંક 259 12000 લોકોને ઇન્ફેક્શન*

ચીનમાં કોરોનો વાઇરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ઉલ્ટાનો મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના કારણે મૃત્યુ…

*નિર્ભયા કેસ: ચારેય દોષીઓને હમણા ફાંસી નહીં, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો*

નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે,…

*મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં નહીં આવેઃ CM ઠાકરેની જાહેરાત*

મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું…

*NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર જ ટેક્સ ભરવો પડશે*

નવી દિલ્હી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર…

*દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જની જાહેરાત અમદાવાદમાંથી નક્કી થશે દેશના સોનાના ભાવ*

દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જની જાહેરાત કરી હતી ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ અમદાવાદમાં શરૃ થશે એટલેકે અમદાવાદમાંથી નક્કી થશે દેશના સોનાના…