Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર*

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

*જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન*

*CISF યુનિટ ONGC અમદાવાદ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ*

*📍પર્શિયન ગલ્ફમાં યુદ્ધનાં ભણકારા: ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી*

*ગોંડલ નિખિલ દોંગાના આક્ષેપ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પલટવાર*

*લોકોને ઈશ્યૂ કરાતાં રોજના ચાર હજાર ઈ-મેમોમાંથી ખોટા હોય છે*

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર…

*ભીલ સમાજના સમૂહલગ્નમાં ગૃહમંત્રી જાડેજા હાજર રહ્યાં, વરરાજાને હેલ્મેટની ભેટ આપી*

અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના…

*નવસારીમાં વાઝણા ગામે ગીતા રબારીના ડાયરામાં ડોલરનો વરસાદ*

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાઝણા ગામે મેલડી માતાના મંદિરના વિકાસ માટે ડાયરો યોજાયો હતો. જેમાં લોકગાયિકા ગીતા રબારી હાજર રહી…

*જો હો વો નિકાલ કે દેદે નહીં તો ઠોક દુંગા*

સુરત ખટોદરા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતા જીગર વિનાયક મહાત્મા આ વિસ્તારમાં પિતા સાથે જીગર ટેક્ષટાઇલના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે.…

*જુનાગઢ મગફળી કૌભાંડ મામલો ચાર શખ્સો સામે ફરિયાદ*

જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં…

*ચીનમાં કોરોનાનો આતંક મૃત્યુઆંક 259 12000 લોકોને ઇન્ફેક્શન*

ચીનમાં કોરોનો વાઇરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ઉલ્ટાનો મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના કારણે મૃત્યુ…

*નિર્ભયા કેસ: ચારેય દોષીઓને હમણા ફાંસી નહીં, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો*

નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે,…

*મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં નહીં આવેઃ CM ઠાકરેની જાહેરાત*

મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું…