Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

*મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં નહીં આવેઃ CM ઠાકરેની જાહેરાત*

મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું…

*NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર જ ટેક્સ ભરવો પડશે*

નવી દિલ્હી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર…

*દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જની જાહેરાત અમદાવાદમાંથી નક્કી થશે દેશના સોનાના ભાવ*

દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જની જાહેરાત કરી હતી ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ અમદાવાદમાં શરૃ થશે એટલેકે અમદાવાદમાંથી નક્કી થશે દેશના સોનાના…

*પાલિકા વિસ્‍તારોમાં રેલ્‍વે ક્રોસીંગ ઉપર ઓવરબ્રિજ અંડરબ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ ફાળવતા-રૂપાણી*

રાજકોટ રૂપાણીએ ફાટક મુક્‍ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં રાજયની ૨૦ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા રેલ્‍વે ક્રોસિંગ પર ૧૬ રેલ્‍વે ઓવર…

*ગુજરાતમાં મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું સપનું સાકાર થશે-મનસુખ માંડવિયા*

માંડવિયાએ જણાવેલ કે ગુજરાતના હજારો વર્ષોના સમુદ્રી ઇતિહાસ અને ભવ્ય વારસાને જાળવવા તથા દુનિયા સામે રજૂ કરવા એક વર્લ્ડ કલાસ…

*કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડુપ્લીકેટ ટીકીટ ઝડપાઇ*

નર્મદાસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી ફરિયાદ દાખલ નર્મદામાં દિલ્હીના પ્રવાસીઓ સાથે ટિકિટ બાબતે છેતરપિંડી કરવામાં આવી છે રાવ ટ્રાવેલ…

*સુરતમાં પત્રકારોને ચેક આપવા મામલે શંકરસિંહ વાઘેલાએ સરકારને ઘેરી*

શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી…

*મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે-કોંગ્રેસના પ્રવક્તા*

રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો…

*રાજકોટમાં 8 પત્રકારોને 50 હજાર રૂપિયાનો ચેક આપવા બાબતે કલેક્ટરે આપી સ્પષ્ટતા*

રાજકોટ કલેક્ટરે 8 પત્રકારોને 50 હજાર રૂપિયાના ચેક આપ્યા અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યુ હતુ કે,…

*રાજકોટમાં પીઆઇ ચાવડાની હાજરીમાં પ્રૌઢની હત્યા*

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10થી વધુ પોલીસની હાજરીમાં ટોળાંએ પ્રૌઢને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા…